શોધખોળ કરો

Gujarat Monsoon : ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ?

દક્ષિણ ગુજરાતના વલસાડ , દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર - કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. ગુજરાત અનેક જિલ્લાઓમાં બે દિવસ બાદ ભારે વરસાદ પડી શકે છે.

અમદાવાદઃ ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 7 થી 9 સુધી હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ , દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર - કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. ગુજરાત અનેક જિલ્લાઓમાં બે દિવસ બાદ ભારે વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રમાં ફરીથી વરસાદનું આગમન થયું છે. અમરેલીના રાજુલા-જાફરાબાદ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જાફરાબાદ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. રાજુલાના ડુંગર, ધારેશ્વર, જુની માંડરડી, દીપડીયા સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે. ડુંગર ગામે ધોધમાર 2 ઇંચવરસાદને પગલે ગામ વચ્ચેથી પસાર થતી સ્થાનિક નદીમા આવ્યું પૂર આવ્યું હતું. વરસાદને પગલે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. 

દ્વારકાના ખંભાળિયા શહેરમાં મેઘરાજાના એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ બન્યો. ખંભાળિયા પંથકમાં ધીમી ધારે વરસાદ પડી જતા ઠંડીનો માહોલ છવાયો છે. વિરામ બાદ વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ છે. આ સિવાય  રાજકોટ શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. યાજ્ઞિક રોડ, ઢેબર રોડ, માલવીયા ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. 

કચ્છમાં સતત પાંચમા દિવસે વરસાદ પડ્યો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. પશ્ચિમ કચ્છના ગામડાઓ ગત સાંજથી ઝરમર વરસાદ પડી રહ્યો છે. મેઘાડંબર વચ્ચે પશ્ચિમ કચ્છમાં ગામડાઓમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર થઈ હતી. વરસાદ પડતાં અબડાસાની લાખણીયા ગામની નદી બે કાંઠે વહેતી થઈ. નદી બે કાંઠે વહેતા બારા ગામ નો વાહન વ્યવહાર અવરોધાયો. સારા વરસાદના કારણે નદી બે કાંઠે વહેતી થઈ.


ખેડાના માતર પંથકમા મેઘરાજા મહેરબાન થયા હતા. સીંજીવાડા - પરીએજ -બામણગામમાં  દલોલી ગામોમાં વરસાદ થયો હતો. વરસાદ આવતા ધરતી પુત્રોમા ખુશી લહેર ફરી વળી હતી. હાલ ડાંગરના પાક માટે પાણી અછત છે. ત્યારે વરસાદ આવતા ખેડૂતો ના ડાંગરના પાકને જીવન દાન મળશે.કપડવંજ વરસાદનું આગમન થયું છે. કપડવંજમાં છેલ્લા ઘણા દિવસોના અસહ્ય ઉકળાટ બાદ અત્યારે મેઘરાજાની શાહી સવારી કપડવંજ આવી પહોંચી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Embed widget