શોધખોળ કરો

અમદાવાદ-સુરતમાં કોરોના કાબૂમાં પણ કયા ગુજરાતના કયા મોટા જિલ્લામાં બગડી રહી છે સ્થિતિ? જાણો વિગત

રાજકોટમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને હાલ, રાજકોટ ગુજરાતમાં એક્ટિવ કેસોની દ્રષ્ટીએ ત્રીજા નંબરે આવી ગયો છે. હાલ, રાજકોટ જિલ્લામાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 1466 થઈ ગયા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેમજ દૈનિક કેસો હજારને પાર થઈ ગયા છે. જોકે, આ બધાની વચ્ચે અમદાવાદ અને સુરત માટે રાહતના સમાચાર એ છે કે, અહીં કોરોનાના એક્ટિવ કેસો ઘટી રહ્યા છે. જોકે, આ બધાની વચ્ચે રાજકોટની ચિંતા વધી રહી છે. કારણ કે, રાજકોટમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને હાલ, રાજકોટ ગુજરાતમાં એક્ટિવ કેસોની દ્રષ્ટીએ ત્રીજા નંબરે આવી ગયો છે. હાલ, રાજકોટ જિલ્લામાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 1466 થઈ ગયા છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 3436 છે, જ્યારે સુરત જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસો 2824 છે. રાજકોટમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો છેલ્લા એક જ અઠવાડિયામાં 662 કેસ નોંધાયા છે. જેની સામે 376 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજકોટમાં કુલ 67 લોકોના મોત થયા છે, જેમાંથી ફક્ત ગત એક જ અઠવાડિયામાં 18 લોકોના કોરોનાથી મોત થયા છે. એટલું જ નહીં, છેલ્લા છ દિવસથી તો દૈનિક કેસો 90ને પાર થઈ ગયા છે. એટલું જ નહીં, નવા આવી રહેલા કેસોની સામે રીકવરી રેટ ખૂબ જ ઓછો છે, જેને કારણે એક્ટિવ કેસો ઝડપથી વધી રહ્યા છે. જે પણ ચિંતાની બાબત છે. ગુજરાતમાં લોકડાઉન હટાવ્યા પછી સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધ્યું છે. એક સમયે ગુજરાતમાં કોરોનાના કેસો પીક પર હતા, ત્યારે સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઓછું હતું. એટલું જ નહીં, ગુજરાતમાં ગ્રીન ઝોનમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લા હતા.
Date case discharge death
17-08-2020 92 82 2
16-08-2020 99 64 0
15-08-2020 95 51 1
14-08-2020 99 15 2
13-08-2020 95 16 3
12-08-2020 95 69 6
11-08-2020 87 79 4
Total 662 376 18
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget