શોધખોળ કરો

Terrorist Attack:જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ મસ્જિદમાં અજાન આપવા ગયેલા રિટાયર્ડ SSPની ગોળી મારી કરી હત્યા

 છેલ્લા કેટલાક અઠવાડિયામાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુરુવારે, આતંકવાદીઓએ કેન્દ્રશાસિત પ્રદેશના પુંછ જિલ્લામાં સૈન્યના જવાનોને ઘેરી સર્ચ ઓપરેશન સાઇટ પર જઈ રહેલા વાહનો પર હુમલો કર્યો.

Baramulla Terrorist Attack: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની કાયરતાપૂર્ણ હરકતો વધી રહી છે. પુંછ બાદ હવે બારામુલ્લામાં પણ  નાપાક યોજનાઓને અંજામ આપ્યો છે.

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં એક નિવૃત્ત SSPની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગોળી માર્યા બાદ શંકાસ્પદ આતંકવાદીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આતંકીઓએ મસ્જિદ પર પણ ગોળીબાર કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદીઓની કાયરતાપૂર્ણ હરકતો વધી રહી છે. પુંછમાં સેનાના વાહન પર ગુપ્ત રીતે હુમલો કર્યા બાદ હવે તેઓએ નિવૃત્ત પોલીસ અધિકારીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.

કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું છે કે, આતંકવાદીઓએ શેરી બારામુલાના ગંતમુલાના રહેવાસી મોહમ્મદ શફી પર હુમલો કર્યો હતો. નિવૃત્ત એસએસપી પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. તેમના પર આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ મસ્જિદમાં અઝાન આપી રહ્યા હતા. ગોળી વાગવાથી તેણે જીવ ગુમાવ્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું છે કે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. લોકોને આ વિસ્તારથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

પૂંછમાં સેનાના વાહનો પર આતંકી હુમલો

 છેલ્લા કેટલાક અઠવાડિયામાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુરુવારે, આતંકવાદીઓએ કેન્દ્રશાસિત પ્રદેશના પુંછ જિલ્લામાં સૈન્યના જવાનોને ઘેરી સર્ચ ઓપરેશન સાઇટ પર જઈ રહેલા વાહનો પર હુમલો કર્યો. આતંકવાદીઓના આ કાયરતાપૂર્ણ કૃત્યમાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા, જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા હતા. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર કેટલાક સૈનિકોના હથિયારો પણ લૂંટી લેવામાં આવ્યા હતા.

ત્રણ લોકોના શંકાસ્પદ મોત

બીજી તરફ પૂંછમાં આતંકવાદી હુમલાને લઈને પૂછપરછ માટે લાવવામાં આવેલા ત્રણ લોકોના મોતને લઈને હોબાળો મચી ગયો છે. સેનાએ જે ત્રણ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા તેઓના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા હતા. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં શંકાસ્પદ લોકોને ટોર્ચર કરતા બતાવવામાં આવ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હજુ સુધી આ મામલે સેના અને સિવિલ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ દ્વારા કંઈ કહેવામાં આવ્યું નથી.

જોકે, સાવચેતીના ભાગરૂપે પૂંછ અને રાજૌરી જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. અફવાઓ ફેલાતી અટકાવવા અને બેફામ તત્વોને કાયદો અને વ્યવસ્થા ખોરવતા અટકાવવા માટે આ કરવામાં આવ્યું છે. શાંતિ જાળવવા માટે જિલ્લાઓના સંવેદનશીલ વિસ્તારોમાં અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી
Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી
દુશ્મનોની વચ્ચે એકલું પડ્યું ઈરાન, રશિયા અને ચીન કેમ મદદથી પાછળ હટ્યા, આ રહ્યાં 4 મોટા કારણો
દુશ્મનોની વચ્ચે એકલું પડ્યું ઈરાન, રશિયા અને ચીન કેમ મદદથી પાછળ હટ્યા, આ રહ્યાં 4 મોટા કારણો

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
Embed widget