શોધખોળ કરો

Nadiad: સંતરામ રોડ પર રાહદારી એસટીના પાછળના વ્હીલમાં આવી ગયો ને.....

એસટી બસ દાહોદથી સોજીત્રા જઈ રહી હતી તે દરમિયાન નડિયાદ સંતરામ રોડ પર અક્સ્માતની ઘટના બની હતી.

Nadiad News: નડિયાદના સંતરામ રોડ પર અકસ્માતની ઘટના બની છે. એસટી બસ નીચે રાહદારી આવી જતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું. મૃતકની ઉંમર આશરે 35 વર્ષ છે.

એસટી બસ દાહોદથી સોજીત્રા જઈ રહી હતી તે દરમિયાન નડિયાદ સંતરામ રોડ પર અક્સ્માતની ઘટના બની હતી. જેમાં મૃતક પુરુષ એસટી બસના પાછળના વ્હીલમાં આવી જતા મોત થયું હતું. એસટી બસ ડ્રાઈવરે નિવેદન આપતાં કહ્યું, રાહદારી અચાનક પાછલા વ્હીલમાં આવી જતા ઘટના બની હતી. રાહદારીનું મોત અક્સ્માતમાં થયું કે આત્મહત્યા કરી તે દિશામાં નડિયાદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે. અક્સ્માત થતાં લોકોના ટોળેટોળાં ઉમટ્યાં હતા.


પાટણમાં અકસ્માતમાં 7 લોકોનાં મોત

પાટણના રાધનપુર વારાહી હાઇવે ઉપર પીપડી ગામ પાસે પેસેન્જર જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 7 લોકોના મોત છે, 11 લોકો થયા ઘાયલ થયા છે. જેમાંથી પાંચની હાલત ગંભીર છે. 6 લોકોને રાધનપુરમાં સરવાર માટે ખસેડાયા અને ગંભીર રીતે ઘાયલ 5 લોકોને વધુ સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યા છે.  જીપમાં 15 થી 17 લોકો બઠેલા હોવાનું અનુમાન છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત

રાધનપુર ખાતેથી બપોરના સમયે મુસાફર ભરેલી જીપ ડાલુ વારાહી તરફ જઈ રહી હતી તે દરમિયાન જીપનું અચાનક ટાયર ફાટતાં હાઇવે માર્ગ પર પડી રહેલા ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. જેમાં જીપમાં બેઠેલા 6 મુસાફરોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે એક મુસાફરનું સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક સાત પર પહોંચ્યો છે.

રાધનપુરના ધારાસભ્યએ મુખ્યમંત્રી રિલીફ ફંડમાંથી સહાય આપવા લખ્યો પત્ર

રાધનપુર વારાહી હાઇવે પર થયેલ અકસ્માત મામલે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને અકસ્માતમાં મૃત્યુ પામનાર તેમજ ઈજાગ્રસ્તોના પરિવારજનોને મુખ્યમંત્રી રિલીફ ફંડમાંથી સહાય આપવા માંગ કરી છે.

જુનિયર ક્લાર્કની પરીક્ષા ક્યારે યોજાશે ? જાણો હસમુખ પટેલે શું કહ્યું

જુનિયર ક્લાર્ક એક્ઝામની તારીખને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આ પરીક્ષા 9 એપ્રિલે યોજાશે તેવી વહેતી થયેલી વાતો બાદ હસમુખ પટેલે સ્પષ્ટતા કરતાં કહ્યું, પરીક્ષાની તારીખ હજુ જાહેર થઈ નથી. તેમણે ટ્વિટ કરીને લખ્યું, પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા

વિડિઓઝ

Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
મહિને 2000 રુપિયાની બચત કરી આ સરકારી સ્કીમમાં કરો રોકાણ, 11 લાખનું ફંડ બની જશે, જાણો ડિટેલ્સ
મહિને 2000 રુપિયાની બચત કરી આ સરકારી સ્કીમમાં કરો રોકાણ, 11 લાખનું ફંડ બની જશે, જાણો ડિટેલ્સ
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Embed widget