શોધખોળ કરો

ભાવનગરમાં રખડતું કૂતરુ ઘોડીયામાં સૂઇ રહેલી ચાર મહિનાની બાળકીને ઉઠાવી ગયું, સારવાર દરમિયાન મોત

ભાવનગર શહેરમાં રખડતા કૂતરાએ એક માસૂમ બાળકીનો ભોગ લીધો હતો.

ભાવનગરઃ ભાવનગર શહેરમાં રખડતા કૂતરાએ એક માસૂમ બાળકીનો ભોગ લીધો હતો.  ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં ચાર મહિનાની બાળકીને ઉઠાવીને કૂતરાએ બચકા ભરતા ચાર મહિનાની બાળકીનું મોત નિપજ્યું છે. હિંમતભાઈ ભાલીયા નામના વ્યક્તિની ચાર મહિનાની બાળકી ઘોડીયામાં ઉંઘી રહી હતી ત્યારે જ રખડતું કૂતરું તેને ઉઠાવી ગયું હતું અને તેને બચકા ભર્યા હતા. ઘટનાની જાણ થતા મહિલાએ બાળકીને રખડતા કૂતરાના મોંમાંથી છોડાવી હતી. તાત્કાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી  જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યુ હતુ.

Amarnath Yatra: અમરનાથ યાત્રા કરવા ગયેલ ગુજરાતનું દંપત્તિ ફસાયું, જાણો હાલ કેવી છે સ્થિતિ

Cloud Burst Near Amarnath Cave: અમરનાથ યાત્રા દરમિયાન વાદળ ફાટતા અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો હજુ પણ ફસાયેલા છે. આ ફસાયેલા લોકોમાં જામનગરના દંપત્તિનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી પ્રમાણે જામનગરના આ દંપતીને હાલમાં સુરક્ષિત સ્થળે ખસેડાયું છે. દીપકભાઈ વિઠલાણી અને તેમના પત્ની જાગૃતિ છે અમરનાથી યાત્રાએ છે, જ્યાં અચાનક વાતાવરણ ખરાબ થતા તેઓ વચ્ચે ફસાય ગયા હતા. કાશ્મીરમાં વાતાવરણ ખરાબ હોવાને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવે છે.

અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાથી તબાહી

દક્ષિણ કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફા નજીક શુક્રવારે સાંજે વાદળ ફાટવાને કારણે આવેલા અચાનક પૂરને કારણે ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા ઘાયલ થયા છે. 50-60 લોકો ગુમ થયાની આશંકા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 60 લોકો ગુમ છે. અમરનાથ ગુફા પાસે અને પંચતરણીમાં બેથી ત્રણ હજાર લોકો ફસાયા હોવાના અહેવાલ છે.

અસ્થાયી રીતે યાત્રા રોકવામાં આવી

અકસ્માતને પગલે અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ જ યાત્રાને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. યાત્રા હાલમાં બાલતાલ અને પહેલગામ બંને રૂટથી બંધ છે. અમરનાથ યાત્રા 3 જૂને જ શરૂ થઈ હતી. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ભારતીય સેના અને આઈટીબીપીના જવાનો રાહત અને બચાવ કાર્યમાં જોડાયા હતા. પોલીસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના જવાનો પણ બચાવ કાર્યમાં સામેલ છે. અમરનાથ ગુફા પાસે અને પંચતરણીમાં બેથી ત્રણ હજાર લોકો ફસાયા હોવાના અહેવાલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Advertisement
ABP Premium

વિડિઓઝ

CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશGujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
NIAમાં કરવા માંગો છો નોકરી, બસ કરવું પડશે આ કામ, મળશે દોઢ લાખથી પણ વધુ પગાર
NIAમાં કરવા માંગો છો નોકરી, બસ કરવું પડશે આ કામ, મળશે દોઢ લાખથી પણ વધુ પગાર
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Embed widget