શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભાવનગર: પોલીસ કોન્સ્ટેબલે પોતાના ત્રણ બાળકોની કરી હત્યા
ભાવનગર વિધાયાનગર પોલીસ લાઈનમાં રહેતા સુખભાઈ શિયાળ નામના પોલીસ કોન્સ્ટેબલે પોતાના 3 બાળકોની હત્યા કરી છે.
![ભાવનગર: પોલીસ કોન્સ્ટેબલે પોતાના ત્રણ બાળકોની કરી હત્યા Police constable kills three children in bhavnager ભાવનગર: પોલીસ કોન્સ્ટેબલે પોતાના ત્રણ બાળકોની કરી હત્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/01175002/Bhavnager-police.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભાવનગર: ભાવનગર વિધાયાનગર પોલીસ લાઈનમાં રહેતા સુખભાઈ શિયાળ નામના પોલીસ કોન્સ્ટેબલે પોતાના 3 બાળકોની હત્યા કરી છે. પોલીસ કોન્સ્ટેબલ આસાન વિભાગમા ફરજ બજાવે છે. આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસવડા સહિત મોટો પોલીસ કાફલો દોડી ગયો છે.
આ હત્યા ક્યા કારણોસર કરવામાં આવી તેની કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. હત્યા પોલીસ લાઈનમાં બની હોવાથી આ અંગે કોઈ પણ પોલીસ અધિકારી કાઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)