શોધખોળ કરો

ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક, જૂની અદાવતમાં ત્રણ મકાનમાં લગાવી આગ

ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા. જૂની અદાવતમાં ત્રણ મકાનમાં આગ લગાવવામાં આવી હતી

ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા. જૂની અદાવતમાં ત્રણ મકાનમાં આગ લગાવવામાં આવી હતી. આગના કારણે ત્રણ ઘર મળીને ખાખ થયા હતા. સમગ્ર વિસ્તારમાં ગોઠવાયો કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે અસામાજિક તત્વોની શોધખોળ શરૂ કરી હતી.

ભાવનગરમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર જ રહ્યો નથી. ત્રણ દિવસ પહેલા થયેલી હત્યાની અદાવતમાં ફરિયાદી પક્ષ તરફથી આરોપીના ઘર પર જ્વલનશીલ પ્રવાહીની બોટલો ફેંકી ત્રણ ઘરમાં આગ ચંપી કરવામાં આવી હતી. રૂવાપરી મહાકાળી વસાહતમાં રાત્રીના બનેલી ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી.  મોડી રાત્રીના ઘટનાને લઈ જિલ્લા પોલીસવડા, ડીવાયએસપી સહિતના પોલીસનના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રૂવાપરી મહાકાળી વસાહતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસે હાલ સીસીટીવી ફૂટેજના આધારે તોફાનીઓની શોધખોળ શરૂ કરી છે.

જૂની અદાવતમાં થયેલ ઝઘડા બાદ વળતો પ્રહાર કરવામાં આવ્યો જેમાં રૂવાપરી મહાકાળી વસાહત વિસ્તારમાં ત્રણ મકાનોને જ્વલનશીલ પ્રવાહીની બોટલ બનાવીને ઘા કરવામાં આવ્યો અને ઘરમાં આગ ચાપી દેવામાં આવી હોવાની ઘટના બની છે. હાલ સમગ્ર ઘટનાને લઇ સ્થાનિક પોલીસ દ્ધારા વિસ્તારને કોર્ડન કરીને ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘટનાને લઇ ફાયર વિભાગની ટીમ તેમજ સીટી Dysp, LCB, બી. ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર તૈનાત કરવામાં આવ્યો છે.

અગાઉ  ભાવનગર જિલ્લામાં આવેલા સિહોરમાં જૈન દૈરાસર પર અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિના સમયે અચાનક પથ્થરમારો કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. પથ્થરમારો કેમ થયો તેનું કારણ સામે આવ્યુ નથી. જોકે, પોલીસે પણ હજુ સુધી કોઇ સત્તાવાર રીતે ફરિયાદ નોંધી નથી. આ ઘટનાને લઇને સમગ્ર જૈન સમાજમાં અને અગ્રણીઓમાં રોષ ફેલાયો છે.  

ભાવનગર જિલ્લામાં આવેલા સિહોરમાં આ પથ્થરમારાની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે. ગઇ મોડી રાત્રિના સમયે શહેરના મોટા ચોક વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં અજાણ્યા શખ્સો દ્વારા પથ્થમારો કરાયો હતો. આ તરફ ઘટનાને લઈ જૈન સમાજના આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા. આ સાથે જૈન સમાજના આગેવાનોએ દેરાસર પર પથ્થરમારાની ઘટનાને વખોડી કાઢી છે. ઘટનાની જાણ થતાં પોલીસ દેરાસર પહોંચી અને દેરાસરને નુકસાન કરવાના પ્રયાસ મામલે હજુ કોઈ ફરિયાદ નોંધાઇ નથી. જોકે જૈન દેરાસરમાં પથ્થરમારાની ઘટનાને લઈ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
ગુજરાતમાં જુલાઈમાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
ગુજરાતમાં જુલાઈમાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

વિડિઓઝ

Iran News : ઈરાકની રાજધાની બગદાદમાં ભારે તણાવ, સેનાએ ગ્રીન ઝોન વિસ્તારનો કર્યો ઘેરાવ
Morbi Farmers Protest : મોરબીમાં ખેડૂત આંદોલને પકડ્યો વેગ | કોણ કોણ આવ્યું સમર્થનમાં?
El Nino Effect : અલ નીનોની અસરને પગલે ગુજરાતમાં 11 વર્ષ બાદ વરસાદ ખેંચાયો
Gujarat Monsoon 2026 : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ?
Europe Hit Wave : યુરોપમાં પ્રચંડ ગરમીથી હાહાકાર, લંડનમાં ગરમીનો 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
ગુજરાતમાં જુલાઈમાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
ગુજરાતમાં જુલાઈમાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
વીજ થાંભલા મુદ્દે ચર્ચા કરવા ખેડૂતોને સરકારનું આમંત્રણ, જાણો મોરબીના કલેકટરે શું કર્યો દાવો ?
વીજ થાંભલા મુદ્દે ચર્ચા કરવા ખેડૂતોને સરકારનું આમંત્રણ, જાણો મોરબીના કલેકટરે શું કર્યો દાવો ?
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોના નામ પહેલીવાર જાહેર, જાણો સરકારે શું કહ્યું?
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોના નામ પહેલીવાર જાહેર, જાણો સરકારે શું કહ્યું?
Rain Forecast : રાજ્યના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર, આ દિવસથી વરસાદની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast : રાજ્યના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર, આ દિવસથી વરસાદની અંબાલાલ પટેલની આગાહી
અમેરિકાએ 24 કલાકમાં ઈરાનમાં બીજી વખત કર્યો મોટો હુમલો, ડ્રોન સાઈટ્સ અને સૈન્ય ઠેકાણાને બનાવ્યા નિશાન
અમેરિકાએ 24 કલાકમાં ઈરાનમાં બીજી વખત કર્યો મોટો હુમલો, ડ્રોન સાઈટ્સ અને સૈન્ય ઠેકાણાને બનાવ્યા નિશાન
Embed widget