શોધખોળ કરો

ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક, જૂની અદાવતમાં ત્રણ મકાનમાં લગાવી આગ

ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા. જૂની અદાવતમાં ત્રણ મકાનમાં આગ લગાવવામાં આવી હતી

ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા. જૂની અદાવતમાં ત્રણ મકાનમાં આગ લગાવવામાં આવી હતી. આગના કારણે ત્રણ ઘર મળીને ખાખ થયા હતા. સમગ્ર વિસ્તારમાં ગોઠવાયો કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે અસામાજિક તત્વોની શોધખોળ શરૂ કરી હતી.

ભાવનગરમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર જ રહ્યો નથી. ત્રણ દિવસ પહેલા થયેલી હત્યાની અદાવતમાં ફરિયાદી પક્ષ તરફથી આરોપીના ઘર પર જ્વલનશીલ પ્રવાહીની બોટલો ફેંકી ત્રણ ઘરમાં આગ ચંપી કરવામાં આવી હતી. રૂવાપરી મહાકાળી વસાહતમાં રાત્રીના બનેલી ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી.  મોડી રાત્રીના ઘટનાને લઈ જિલ્લા પોલીસવડા, ડીવાયએસપી સહિતના પોલીસનના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રૂવાપરી મહાકાળી વસાહતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસે હાલ સીસીટીવી ફૂટેજના આધારે તોફાનીઓની શોધખોળ શરૂ કરી છે.

જૂની અદાવતમાં થયેલ ઝઘડા બાદ વળતો પ્રહાર કરવામાં આવ્યો જેમાં રૂવાપરી મહાકાળી વસાહત વિસ્તારમાં ત્રણ મકાનોને જ્વલનશીલ પ્રવાહીની બોટલ બનાવીને ઘા કરવામાં આવ્યો અને ઘરમાં આગ ચાપી દેવામાં આવી હોવાની ઘટના બની છે. હાલ સમગ્ર ઘટનાને લઇ સ્થાનિક પોલીસ દ્ધારા વિસ્તારને કોર્ડન કરીને ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘટનાને લઇ ફાયર વિભાગની ટીમ તેમજ સીટી Dysp, LCB, બી. ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર તૈનાત કરવામાં આવ્યો છે.

અગાઉ  ભાવનગર જિલ્લામાં આવેલા સિહોરમાં જૈન દૈરાસર પર અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિના સમયે અચાનક પથ્થરમારો કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. પથ્થરમારો કેમ થયો તેનું કારણ સામે આવ્યુ નથી. જોકે, પોલીસે પણ હજુ સુધી કોઇ સત્તાવાર રીતે ફરિયાદ નોંધી નથી. આ ઘટનાને લઇને સમગ્ર જૈન સમાજમાં અને અગ્રણીઓમાં રોષ ફેલાયો છે.  

ભાવનગર જિલ્લામાં આવેલા સિહોરમાં આ પથ્થરમારાની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે. ગઇ મોડી રાત્રિના સમયે શહેરના મોટા ચોક વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં અજાણ્યા શખ્સો દ્વારા પથ્થમારો કરાયો હતો. આ તરફ ઘટનાને લઈ જૈન સમાજના આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા. આ સાથે જૈન સમાજના આગેવાનોએ દેરાસર પર પથ્થરમારાની ઘટનાને વખોડી કાઢી છે. ઘટનાની જાણ થતાં પોલીસ દેરાસર પહોંચી અને દેરાસરને નુકસાન કરવાના પ્રયાસ મામલે હજુ કોઈ ફરિયાદ નોંધાઇ નથી. જોકે જૈન દેરાસરમાં પથ્થરમારાની ઘટનાને લઈ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
Bhavnagar: અડધો કલાક સુધી સિંહ સામે ઝઝૂમ્યા વૃદ્ધ, હાથ અને પીઠના ભાગે પહોંચી ગંભીર ઈજા
Bhavnagar: અડધો કલાક સુધી સિંહ સામે ઝઝૂમ્યા વૃદ્ધ, હાથ અને પીઠના ભાગે પહોંચી ગંભીર ઈજા
Bhavnagar Rain: શેત્રુંજી ડેમ ઓવરફ્લો, પૂરની સ્થિતિને રોકવા તમામ 59 દરવાજા ખોલાયા, હેઠવાસના ગામોને કરાયા એલર્ટ
Bhavnagar Rain: શેત્રુંજી ડેમ ઓવરફ્લો, પૂરની સ્થિતિને રોકવા તમામ 59 દરવાજા ખોલાયા, હેઠવાસના ગામોને કરાયા એલર્ટ
Bhavnagar Rain: મેઘરાજાની તોફાની બેટિંગ, ઘોઘામાં 6 ઈંચ અને ભાવનગરમાં 4.5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ભરાયા પાણી
Bhavnagar Rain: મેઘરાજાની તોફાની બેટિંગ, ઘોઘામાં 6 ઈંચ અને ભાવનગરમાં 4.5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ભરાયા પાણી

વિડિઓઝ

Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો
Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
Embed widget