શોધખોળ કરો

CNGમાં ફરી ભાવવધારો : અદાણીએ CNGમાં ફરી ભાવવધારો કરતા CNGનો ભાવ 82 રૂપિયાને પાર

Adani raises CNG prices : આ વધારાને કારણે CNGનો ભાવ 82 રૂપિયાને પર થયો છે. આ વધારા સાથે CNGનો નવો ભાવ 82.59 પૈસા થયો છે.

AHMEDABAD : મોંઘવારીનો માર સહન કરતી જનતાને વધુ એક ફટકો પડ્યો છે. અદાણીએ CNGના ભાવમાં ફરી વધારો કર્યો છે. અદાણીએ CNGના ભાવમાં એક રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારાને કારણે CNGનો ભાવ 82 રૂપિયાને પર થયો છે. આ વધારા સાથે CNGનો નવો ભાવ 82.59 પૈસા થયો છે. એક અઠવાડિયા અગાઉ પણ અદાણીએ CNGમાં ભાવ વધારો  કર્યો હતો. 

ગયા અઠવાડિયે અદાણીએ વધાર્યા હતા ભાવ 
અદાણીએ હજી ઘાય અઠવાડિયે જ CNGના ભાવમાં વધારો કર્યો હતો. CNGના ભાવમાં રૂ.2નો વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે CNGનો ભાવ રૂ.81.59 થયો હતો.અદાણીએ CNGના ભાવમાં વધારો કરીને અદાણી ગેસે વાહન ચાલકોને  મોટો ઝટકો આપ્યો હતો. CNGના ભાવમાં 2 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો એ પહેલા પણ પાંચ રૂપિયાનો વધારો ઝીંક્યો હતો. 

અગાઉ પણ અદાણીએ 5 રૂપિયા વધાર્યા હતા
આ મહિને 1 એપ્રિલ એટલે કે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે અદાણીએ CNGના ભાવ વધારી  મોટો ઝટકો આપ્યો હતો. અદાણીએ CNGના ભાવમાં એક સાથે 5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો હતો. CNG ના ભાવમાં વધારો થતાં સીએનજી વાહન ચાલકોને ખિસ્સા ખાલી કરવાનો વારો આવ્યો છે. પાંચ રૂપિયાના વધારા બાદ બે રૂપિયા અને હવે એક રૂપિયાના વધારા બાદ CNGનો ભાવ 82.59 રૂપિયાએ પહોંચ્યો છે. 

ગુજરાત ગેસે CNGના ભાવમાં વધારો કર્યો હતો  
ગુજરાત ગેસે CNG ગેસના ભાવમાં 2 રૂપિયા 58 પૈસાનો વધારો કર્યો હતો. ગુજરાત સરકારની ગેસ કંપની ગુજરાત ગેસ લિમિટેડે CNG ગેસના ભાવમાં રૂ. 2.58 ભાવ વધારો જાહેર કરતાં રાજ્યમાં ગેસનો ભાવ રૂ. 79.56ના સ્તરે પહોંચી હયો હતો. 

રીક્ષા ચાલકોએ કરી હતી હડતાલ 
CNGના ભાવમાં તોતીંગ ભાવ વધારાને લઈને આમ આદમી પાર્ટીના નેજા હેઠળ 15 એપ્રિલે રીક્ષા ચાલકો હડતાળ કરી હતી. આમ આદમી પાર્ટી સાથે  સંકળાયેલ 11 રીક્ષા એસોસિએશન હડતાળમાં જોડાયા અને CNGમાં થયેલ તોતીંગ ભાવ વધારો પરત ખેંચવા માંગ કરી હતી અને સાથે જ CNGને GSTમાં સમાવવા માંગ કરવામાં આવી હતી. રીક્ષાચાલકો CNGમાં સબસીડી અને ભાડામાં વધારાની પણ માંગ કરી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Dharmendra Death: બોલિવૂડ માટે આધાતજનક સમાચાર, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Death: બોલિવૂડ માટે આધાતજનક સમાચાર, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
Demolition: અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન, 900થી વધુ કાચા પાકા મકાનો કરાશે દૂર
Demolition: અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન, 900થી વધુ કાચા પાકા મકાનો કરાશે દૂર
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
Advertisement

વિડિઓઝ

Rajkot News: આધુનિક યુગમાં પણ જીવે છે અંધશ્રદ્ધા , રાજકોટમાં વિહત માતાજીના માંડવામાં બલી ચઢાવાતા ખળભળાટ
Protest agasint Jignesh Mevani: જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ થરાદમાં આક્રોશ, લોકો સડક પર ઉતર્યો
Justice Surya Kant takes oath as CJI : જસ્ટિસ સૂર્યકાંત દેશના 53મા CJI બન્યા, રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યાં
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Gandhinagar News : GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dharmendra Death: બોલિવૂડ માટે આધાતજનક સમાચાર, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Death: બોલિવૂડ માટે આધાતજનક સમાચાર, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
Demolition: અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન, 900થી વધુ કાચા પાકા મકાનો કરાશે દૂર
Demolition: અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન, 900થી વધુ કાચા પાકા મકાનો કરાશે દૂર
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
ઓનલાઈન કામગીરી BLO માટે બની માથાનો દુઃખાવો, 500થી વધુને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો
ઓનલાઈન કામગીરી BLO માટે બની માથાનો દુઃખાવો, 500થી વધુને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો
શું તમને પણ જમ્યા પછી તરત જ ફળ ખાવાની ટેવ છે? જાણો તેના નુકસાન
શું તમને પણ જમ્યા પછી તરત જ ફળ ખાવાની ટેવ છે? જાણો તેના નુકસાન
Embed widget