શોધખોળ કરો

ભારતીય સ્ટેટ બેન્કે NEFT અને RTGS ટ્રાજેક્શન પર ચાર્જ ખત્મ કર્યો

બેન્ક દ્ધારા એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, એક જૂલાઇ 2019થી યોનો એપ, ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ મારફતે આરટીજીએસ અને એનઇએફટી ટ્રાજેક્શન પર કોઇ ચાર્જ નહી લાગે

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક દ્ધારા NEFT અને RTGS ટ્રાજેક્શન પર લાગનાર ચાર્જ ખત્મ કરવાની જાહેરાત બાદ દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે જાહેરાત કરી હતી કે તેણે આ સેવાઓ પર લાગનાર ચાર્જને સમાપ્ત કરી દીધો છે. બેન્ક દ્ધારા એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, એક જૂલાઇ 2019થી યોનો એપ, ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ મારફતે આરટીજીએસ અને એનઇએફટી ટ્રાજેક્શન પર કોઇ ચાર્જ નહી લાગે. ત્યારબાદ એક ઓગસ્ટ 2019થી બેન્ક આઇએમપીએસ પર લાગનાર ચાર્જ પર ખત્મ કરી દેશે. એસબીઆઇના એમડી (રિટેલ અને ડિઝિટલ બેન્કિંગ) પી. કે ગુપ્તાએ કહ્યું કે, ગ્રાહકોને સુવિધાઓ આપવી અને તેમને ફંડ ટ્રાન્સફર માટે ડિઝિટલ રૂટ અપનાવવા પ્રોત્સાહિત કરવા અમારી રણનીતિનો હિસ્સો છે. પોતાની રણનીતિ અને કેન્દ્ર સરકારના ડિઝિટલ ઇકોનોમીનું નિર્માણના સપનાને સાકાર કરવા માટે એસબીઆઇએ કોઇ પણ ખર્ચ વિના યોનો, ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ મારફતે એનઇએફટી અને આરટીજીએસ ટ્રાજેક્શન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે અનેક પગલા ઉઠાવ્યા છે. એસબીઆઇની બેન્ક બ્રાન્ચ મારફતે ટ્રાજેક્શન કરનારા ગ્રાહકો માટે એનઇએફટી અને આરટીજીએસ ટ્રાજેક્શન પર ચાર્જમાં 20 ટકાનો ઘટાડો કર્યો છે. જ્યાં સુધી આઇએમપીએસની વાત છે તો બેન્ક બ્રાન્ચ મારફતે 1000 રૂપિયા સુધીના ફંડ ટ્રાન્સફર કરવાનારા ગ્રાહકોને કોઇ ચાર્જ આપવો પડશે નહીં.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Middle East Tensions: US-ઈરાન યુદ્ધની ભારત પર થઈ રહી છે આ 5 મોટી સાઈડ ઈફેક્ટ, જાણો 
Middle East Tensions: US-ઈરાન યુદ્ધની ભારત પર થઈ રહી છે આ 5 મોટી સાઈડ ઈફેક્ટ, જાણો 
સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના ડૂબ્યા લાખો કરોડ! અચાનક બજાર કેમ તૂટ્યું, જાણો કારણો
સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના ડૂબ્યા લાખો કરોડ! અચાનક બજાર કેમ તૂટ્યું, જાણો કારણો
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
Middle East Tensions: US-ઈરાન યુદ્ધની ભારત પર થઈ રહી છે આ 5 મોટી સાઈડ ઈફેક્ટ, જાણો 
Middle East Tensions: US-ઈરાન યુદ્ધની ભારત પર થઈ રહી છે આ 5 મોટી સાઈડ ઈફેક્ટ, જાણો 
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Embed widget