શોધખોળ કરો

Akasa Air Hiring: વિશ્વભરમાં થઇ રહેલી છટણી વચ્ચે દેશની આ એરલાઇન કરશે 1000 કર્મચારીઓની ભરતી

ભારતના અનુભવી રોકાણકાર સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાની એરલાઇન્સ કંપની અકાસા એર હવે મોટા પાયે ભરતી માટેની યોજના બનાવી રહી છે

Akasa Air: ભારતના અનુભવી રોકાણકાર સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાની એરલાઇન્સ કંપની અકાસા એર હવે મોટા પાયે ભરતી માટેની યોજના બનાવી રહી છે. માહિતી આપતાં કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિનય દુબેએ જણાવ્યું હતું કે, અકાસા એરલાઇન્સ માર્ચ 2024 સુધીમાં તેના કાફલાને મોટા પાયે વિસ્તારવા જઈ રહી છે. એરલાઈન્સના વિસ્તરણ બાદ કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા વધીને 3,000 થઈ જશે. તેમાં 1,000 પાયલોટ અને ક્રૂ મેમ્બર પણ સામેલ છે. અકાસા એરના સીઈઓ વિનય દુબેએ જણાવ્યું કે એરલાઈન્સ આગામી સમયમાં 1,000 કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી રહી છે.

નોંધનીય છે કે અકાસા એરને લોન્ચ થયાને માત્ર 7 મહિના જ થયા છે. આ સમયગાળા દરમિયાન એરલાઇન્સે સ્થાનિક બજારનો 3 ટકાથી વધુ હિસ્સો કબજે કર્યો છે. કંપની લાંબા સમયથી તેના વિસ્તરણની યોજના બનાવી રહી છે અને ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવા જઇ રહી છે. હાલમાં, તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે કયા દેશો માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે પરંતુ આ ફ્લાઇટ્સ વર્ષ 2023 ના અંત સુધીમાં કાર્યરત થશે.

કંપની નવા પ્લેનનો ઓર્ડર આપશે

આ સાથે અકાસા એરલાઈન્સે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેની વિસ્તરણ યોજનાને વેગ આપવા માટે કંપની મોટા પાયે એરક્રાફ્ટનો ઓર્ડર પણ આપવા જઈ રહી છે. હાલમાં એરલાઇન્સે સ્પષ્ટ કર્યું નથી કે તેઓ કેટલા એરક્રાફ્ટનો ઓર્ડર આપવા જઈ રહ્યા છે. કંપનીએ પહેલાથી જ 72 બોઇંગ 737 મેક્સ પ્લેનનો ઓર્ડર આપ્યો છે, જેમાંથી 19 એરક્રાફ્ટ પણ ઓપરેશનમાં આવી ગયા છે. નવા નાણાકીય વર્ષમાં એટલે કે નાણાકીય વર્ષ 2023-24માં એરલાઇન્સના કાફલામાં 28 વધુ વિમાનો ઉમેરવામાં આવશે. હાલમાં અકાસા એર દરરોજ કુલ 110 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે, જે આ ઉનાળાની સીઝન સુધીમાં વધારીને 150 ફ્લાઇટ્સ કરવાનું આયોજન છે.

સીઈઓએ ભરતી પ્રક્રિયા પર આ વાત કહી

વિનય દુબેએ જણાવ્યું હતું કે વધુને વધુ ભરતી કરવા માટે અમારે તાલીમ પર પણ વિશેષ ધ્યાન આપવું પડશે. આ સાથે નવા કર્મચારીઓની ભરતી પણ નવી એરલાઇન્સની ડિલિવરી તારીખ પર નિર્ભર રહેશે. તેમણે કહ્યું કે અમે અકાસા એર માટે કોઈ નવું બજાર લક્ષ્ય નક્કી નથી કરી રહ્યા અને ના તો અમે ભારતની સૌથી મોટી એરલાઈન બનવા ઈચ્છીએ છીએ. અમે ફક્ત અમારા ગ્રાહકો અને કર્મચારીઓને ખુશ રાખવા માંગીએ છીએ. બીજી તરફ ઈન્ટરનેશનલ ઓપરેશન્સ પર સીઈઓ વિનય દુબેએ કહ્યું કે હાલમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે રૂટ અને ટ્રાફિક નિયમો અંગે વાતચીત ચાલી રહી છે. આ પછી જ અમે એરલાઇન્સનું ડેસ્ટિનેશન નક્કી કરી શકીશું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget