શોધખોળ કરો

Alert: આવતા અઠવાડિયે 2 દિવસ બેંક હડતાલ, SBI સહિત તમામ મોટી બેંકોમાં અટવાઈ શકે છે મહત્વપૂર્ણ કામ

સરકાર દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ અને બેંક લો એમેન્ડમેન્ટ બિલ 2021ના વિરોધમાં આ હડતાળ બોલાવવામાં આવી છે.

નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ મંગળવારે કહ્યું કે વિવિધ કર્મચારી સંગઠનોએ 28-29 માર્ચે બે દિવસીય હડતાળનું આહ્વાન કર્યું છે. તેનાથી બેંક સેવાઓને અસર થઈ શકે છે. સરકાર દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ અને બેંક લો એમેન્ડમેન્ટ બિલ 2021ના વિરોધમાં આ હડતાળ બોલાવવામાં આવી છે.

એસબીઆઈ (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા) અનુસાર, ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (આઈબીએ) એ માહિતી આપી છે કે ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (એઆઈબીઈએ), બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (બીઈએફઆઈ) અને ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (એઆઈબીઓએ) એ નોટિસ જારી કરી છે. હડતાળ પર જવાના નિર્ણય અંગે દેશભરમાં માહિતી આપવામાં આવી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સ્ટોક એક્સચેન્જને આપેલી નોટિસમાં જણાવ્યું હતું કે, "હડતાળના દિવસોમાં બેંકે તેની શાખાઓ અને કાર્યાલયોમાં સામાન્ય કામગીરી સુનિશ્ચિત કરવા માટે જરૂરી વ્યવસ્થા કરી છે, પરંતુ એવી આશંકા છે કે હડતાલને કારણે બેંકમાં કામકાજને અસર અમુક અંશે થશે તે શક્ય છે.''

સતત ચાર દિવસ બેંક બંધ રહેશે

હડતાળને કારણે 26 થી 29 માર્ચ સુધી સતત ચાર દિવસ બેંકો બંધ રહેશે. ખરેખર, 26 માર્ચ મહિનાનો ચોથો શનિવાર છે જ્યારે 27 માર્ચ રવિવાર છે. આ સાપ્તાહિક રજાઓ છે. આ સિવાય 28-29 માર્ચે હડતાળના કારણે કામકાજને અસર થશે.

આ પણ વાંચોઃ 

શું હવે Paytm Stock ઘટશે નહીં? આજે કંપનીના સ્ટોકમાં જબરદસ્ત 12 ટકાનો ઉછાળો

બાબા રામદેવની રુચિ સોયામાં આજે રોકાણની તક, 4300 કરોડ રૂપિયાના FPOની પ્રાઇસ બેન્ડ છે 615-650 રૂપિયા, જાણો ખાસ વાતો

PF Account Benefits: PF એકાઉન્ટ પર 7 લાખના મફત વીમા સહિત ઘણી સુવિધાઓ મળે છે, જાણો વિગતે

આ સરકારી બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર! FD વ્યાજ દરમાં થયો વધારો, જાણો વ્યાજના લેટેસ્ટ દર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024| કોર્પોરેશન વિસ્તારમાં જ્યારે પહોંચ્યો રથ તો કંઈક આવો હતો માહોલ, જુઓ વીડિયોBhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget