શોધખોળ કરો

70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો

આયુષ્માન ભારત યોજના અથવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો, તેમની આર્થિક સ્થિતિ ગમે તે હોય, 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર માટે પાત્ર છે.

Ayushman Bharat application for seniors: વરિષ્ઠ નાગરિકો માટે લાંબા સમયથી રાહ જોવાતી આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજનાની શરૂઆત થઈ ચૂકી છે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર માટે પાત્ર બનશે. ભારત સરકારની આ યોજનાથી આશરે 4.5 કરોડ પરિવારોના 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને મદદ મળવાની આશા છે. જો કોઈ પરિવારમાં આ યોજના માટે પાત્ર એકથી વધુ વરિષ્ઠ નાગરિકો હોય, તો 5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો તેમની વચ્ચે વહેંચાશે, એટલે કે કવરેજ પ્રતિ પરિવાર આધારિત રહેશે.

આયુષ્માન ભારત યોજના અથવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો, તેમની આર્થિક સ્થિતિ ગમે તે હોય, 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર માટે પાત્ર છે. આ યોજના હેઠળ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને એક અલગ આયુષ્માન કાર્ડ જારી કરવામાં આવશે. આ કાર્ડ સાર્વત્રિક છે અને તેમાં કોઈ આવક મર્યાદા નથી, પછી ભલે તે ગરીબ હોય કે મધ્યમ વર્ગ કે ઉચ્ચ વર્ગ.

આયુષ્માન ભારત યોજના હેઠળ રજિસ્ટ્રેશન કરાવવા માટે 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિક પાસે આધાર હોવું જરૂરી છે. પાત્ર વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન કાર્ડના નામાંકન અને જારી કરવા માટે આધાર બેઝ્ડ ઈ KYC જરૂરી છે. આ વગર વરિષ્ઠ નાગરિક આ કાર્ડ નહીં બનાવી શકે. 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના લાભાર્થીઓ નામાંકનના પ્રથમ દિવસથી જ સારવાર શરૂ કરી શકે છે. કોઈપણ બીમારી કે સારવાર માટે કોઈ પ્રતીક્ષા સમય નથી, તેથી કવરેજ તરત જ શરૂ થાય છે.

પાત્રતાનું માપદંડ શું છે

આ વિશેષ યોજના માટે પાત્રતાનું એકમાત્ર માપદંડ એ છે કે વ્યક્તિની ઉંમર 70 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. ઉંમર આધાર કાર્ડમાં નોંધાયેલ જન્મતારીખ મુજબ નક્કી કરવામાં આવે છે, તેમની આર્થિક સ્થિતિ ગમે તે હોય. વરિષ્ઠ નાગરિક યોજનામાં નામાંકન માટે આધાર એકમાત્ર જરૂરી દસ્તાવેજ છે. 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને એક અલગ આયુષ્માન કાર્ડ જારી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ

બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!
SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!
શું આખી રાત AC ચલાવવાથી બ્લાસ્ટ થઈ શકે છે? આ 3 મોટી ભૂલો તમને પડી શકે છે ભારે!
શું આખી રાત AC ચલાવવાથી બ્લાસ્ટ થઈ શકે છે? આ 3 મોટી ભૂલો તમને પડી શકે છે ભારે!
SBI માં ₹2,00,000 જમા કરાવો અને મેળવો ₹1,05,983 વ્યાજ, જાણો સરકારી ગેરંટીવાળી સ્કીમ
SBI માં ₹2,00,000 જમા કરાવો અને મેળવો ₹1,05,983 વ્યાજ, જાણો સરકારી ગેરંટીવાળી સ્કીમ
NPS News: NPS રોકાણકારો ધ્યાન આપો! બદલાય ગયા ઘણા નિયમો; હવે ઓછા બેલેન્સવાળા ખાતાઓ પર નહીં લાગે મેન્ટેનન્સ ચાર્જ
NPS News: NPS રોકાણકારો ધ્યાન આપો! બદલાય ગયા ઘણા નિયમો; હવે ઓછા બેલેન્સવાળા ખાતાઓ પર નહીં લાગે મેન્ટેનન્સ ચાર્જ

વિડિઓઝ

Smart Traffic Signal: ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા હવે 'સ્માર્ટ'
Ambalal Patel Prediction: ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી
Kesar Mango : તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની મબલખ આવક, 14 દિવસમાં 1 લાખ બોક્સની આવક
Bhavnagar Murder News: મિલકતની લાલચમાં માતા-પિતાની હત્યા, આરોપી પુત્ર અને વહુની ધરપકડ
Ahmedabad Murder Case: અમદાવાદમાં ગુંડાઓને પોલીસને પડકાર, જીવરાજબ્રિજ નજીક યુવકની હત્યાથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ
સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
9 મેચમાં માત્ર 2 જીત છતાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી શકે? જાણો આ સંપૂર્ણ સમીકરણ
9 મેચમાં માત્ર 2 જીત છતાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી શકે? જાણો આ સંપૂર્ણ સમીકરણ
SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!
SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!
Embed widget