શોધખોળ કરો

બજેટ 2020: બજેટમાં મધ્યમ વર્ગના લોકોને રાહત આપી શકે છે સરકાર

દેશની વર્તમાન આર્થિક સ્થિતિને ધ્યાન લેતા નાણામંત્રી ટેક્સમાં ઘટાડો, ખેડૂતો, મિડલ ક્લાસના લોકો અને એમએસએમઈ સેક્ટેરના લોકો માટે વિશેષે પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી શકે છે.

નવી દિલ્હી: આર્થિક મંદી અને નબળી માંગ વચ્ચે લોકોની નજર હવે બજેટ પર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે દેશની વર્તમાન આર્થિક સ્થિતિને ધ્યાન લેતા નાણામંત્રી ટેક્સમાં ઘટાડો, ખેડૂતો, મિડલ ક્લાસના લોકો અને એમએસએમઈ સેક્ટેરના લોકો માટે વિશેષે પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી શકે છે. મોદી સરકાર 2.0ના ગત વર્ષે રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં ખેડૂતો અને ગરીબોને કેન્દ્રિત કરવામાં આવ્યા હતા. તેના બાદ જુલાઈ 2019માં નાણામંત્રી સીતારમણે પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. જેમાં કૉરપોરેટ અને બિઝનેસ જગતને રાહત આપનારી જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે મિડલ ક્લાસ પર ફોકસ કરી શકે છે. છેલ્લા 4-5 વર્ષથી અર્થવ્યવસ્થામાં મંદીના કારણે આવકમાં ઘટાડો અને મોંઘવારીના કારણે મધ્ય વર્ગ પર સૌથી વધુ ફટકો પડ્યો છે. એવામાં મધ્ય વર્ગના લાકો રાહત આપે તેની રાહ જોઈ રહ્યાં છે. કેન્દ્ર સરકારે કૉરપોરેટ માટે ટેક્સ ઘટાડીને 15 થી 22 ટકા કરી દીધો છે. તેથી વ્યક્તિગત આવકવેરાને 30 ટકા સુધી રાખવો અતાર્કિક લાગે છે. ઈનકમ ટેક્સ મામલે બુનિયાદી છૂટની મર્યાદા વર્ષ 2014થી 2.5 લાખ રૂપિયા સુધી રહી છે. ગત વર્ષે તેને વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી, પરંતુ આ તે લોકો માટે જ જેની આવક 5 લાખ રૂપિયા સુધી છે. સરકારે 2.5 થી 5 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા પર ટેક્સના બદલે એકસમયે છૂટ આપે છે. તેથી વધારીને 5 લાખ રુપિયા સુધીની આવક પર સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી કરવું જોઈએ. તેનાથી દેશની એક મોટી નજસંખ્યાના ખિસ્સામાં ખર્ચ કરવા માટે પૈસા બચશે.જેનો સીધો ફાયદો લગભગ 5.5 કરોડ ટેક્સપેયર્સને થશે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

9 જુલાઈએ દેશવ્યાપી હડતાળ: 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે, બેન્કિંગ, વીમા સહિતની જરૂરી સેવાઓ ખોરવાશે!
9 જુલાઈએ દેશવ્યાપી હડતાળ: 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે, બેન્કિંગ, વીમા સહિતની જરૂરી સેવાઓ ખોરવાશે!
વસ્તી ગણતરીને લઈ ભારત સરકારે લીધો મોટો નિર્ણય, નાગરિકો હવે જાતે જ આ કામ કરી શકશે
વસ્તી ગણતરીને લઈ ભારત સરકારે લીધો મોટો નિર્ણય, નાગરિકો હવે જાતે જ આ કામ કરી શકશે
મરાઠી ભાષા વિવાદ પર RSS નું મોટું નિવેદન: સુનીલ આંબેકરે કહ્યું - 'બધા લોકો પહેલાથી જ....'
મરાઠી ભાષા વિવાદ પર RSS નું મોટું નિવેદન: સુનીલ આંબેકરે કહ્યું - 'બધા લોકો પહેલાથી જ....'
Gujarat Rain: 22 થી 30 જુલાઈ સુધી ગુજરાતમાં જળબંબાકાર થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: 22 થી 30 જુલાઈ સુધી ગુજરાતમાં જળબંબાકાર થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement

વિડિઓઝ

Ahmedabad News: વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં વકર્યો રોગચાળો,  જુલાઈમાં ડેંગ્યૂના 10 અને કોલેરાના 6 કેસ નોંધાયા
Montu Patel Mega Scam: મહાકૌભાંડી ડૉ. મોન્ટુ પટેલના વધુ એક પાપનો પર્દાફાશ
Gandhinagar News : રોડ-રસ્તા, પુલ અને હાઈવેની સ્થિતિને લઇને મુખ્યમંત્રીની હાઈલેવલ બેઠક
Gujarat Rains: અવિરત વરસાદથી રાજ્યમાં 154 રસ્તા પર વાહનવ્યવહાર થયા પ્રભાવિત
AAP MLA Chaitar Vasava in Slap Controversy: ચૈતર વસાવાની ધરપકડ ગેરકાયદે, સમર્થનમાં કોંગ્રેસ MLA
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જુલાઈએ દેશવ્યાપી હડતાળ: 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે, બેન્કિંગ, વીમા સહિતની જરૂરી સેવાઓ ખોરવાશે!
9 જુલાઈએ દેશવ્યાપી હડતાળ: 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે, બેન્કિંગ, વીમા સહિતની જરૂરી સેવાઓ ખોરવાશે!
વસ્તી ગણતરીને લઈ ભારત સરકારે લીધો મોટો નિર્ણય, નાગરિકો હવે જાતે જ આ કામ કરી શકશે
વસ્તી ગણતરીને લઈ ભારત સરકારે લીધો મોટો નિર્ણય, નાગરિકો હવે જાતે જ આ કામ કરી શકશે
મરાઠી ભાષા વિવાદ પર RSS નું મોટું નિવેદન: સુનીલ આંબેકરે કહ્યું - 'બધા લોકો પહેલાથી જ....'
મરાઠી ભાષા વિવાદ પર RSS નું મોટું નિવેદન: સુનીલ આંબેકરે કહ્યું - 'બધા લોકો પહેલાથી જ....'
Gujarat Rain: 22 થી 30 જુલાઈ સુધી ગુજરાતમાં જળબંબાકાર થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: 22 થી 30 જુલાઈ સુધી ગુજરાતમાં જળબંબાકાર થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
વરસાદમાં તૂટેલા રસ્તાઓ થઈ જશે ચકાચકઃ CM ભૂપેન્દ્ર પટેલનો આદેશ - રજાઓમાં પણ યુદ્ધના ધોરણે સમારકાર કરો
વરસાદમાં તૂટેલા રસ્તાઓ થઈ જશે ચકાચકઃ CM ભૂપેન્દ્ર પટેલનો આદેશ - રજાઓમાં પણ યુદ્ધના ધોરણે સમારકાર કરો
રાજ્યમાં 3 સિસ્ટમને કારણે આગામી 5 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે, જાણો ક્યા જિલ્લા પર છે સૌથી વધુ ખતરો
રાજ્યમાં 3 સિસ્ટમને કારણે આગામી 5 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે, જાણો ક્યા જિલ્લા પર છે સૌથી વધુ ખતરો
મોબાઇલ યુઝર્સને ઝટકો લાગશે: રિચાર્જ પ્લાન ટૂંક સમયમાં મોંઘા થશે! જાણો દરો કેટલા વધશે?
રિચાર્જ કરાવતા પહેલા આ વાંચો! તમારા મોબાઈલ પ્લાન મોંઘા થવાના છે! ટેલિકોમ કંપનીઓ લેશે મોટો નિર્ણય
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી ધોધમાર વરસાદની અંબાલાલની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી ધોધમાર વરસાદની અંબાલાલની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget