શોધખોળ કરો

બજેટ 2020માં પગારદારોના કયા-કયા લાભ પરત ખેચાયા? જાણો

શનિવારે નાણાંમંત્રી નિર્માલ સીતારામણે બજેટ રજૂ કરીને નવી-નવી જાહેરાતો કરી હતી. વ્યક્તિગત કરદાતાઓ માટેના 5, 10, 15, 20, 25 અને 30 ટકાના મળી કુલ છ સ્લેબ જાહેર કર્યાં છે.

નવી દિલ્હી: શનિવારે નાણાંમંત્રી નિર્માલ સીતારામણે બજેટ રજૂ કરીને નવી-નવી જાહેરાતો કરવામાં આવી હતી. નિર્મલા સીતારામણે આવકવેરાના સ્લેબમાં પણ ફેરફાર કર્યો હતો. બજેટમાં વ્યક્તિગત કરદાતાઓ માટેના 5, 10, 15, 20, 25 અને 30 ટકાના મળી કુલ છ સ્લેબ જાહેર કર્યાં છે. આ નવા સ્લેબમાં પગારદારના ક્યા ક્યા લાભ પરત ખેંચી લેવામાં આવ્યાં છે તેની પર એક નજર કરીએ.... કલમ 80 સી, કલમ 80 સીસીસી અને કલમ 80 સીસીડી હેઠળ એલઆઈસી, પીપીએફ, એનએસસી, પેન્શન ફંડ, પેન્શન સ્કીમમાં રૂપિયા 1.5 લાખ સુધીના રોકાણો પર મળતાં લાભો પરત ખેંચી લેવામાં આવ્યા છે. કલમ 80-ડી હેઠળ મેડિક્લેઈમના રૂપિયા 30,000 સુધીના પ્રીમિયમના લાભો પણ પરત ખેંચી લેવામાં આવ્યા છે. બજેટ 2020માં પગારદારોના કયા-કયા લાભ પરત ખેચાયા? જાણો કલમ 80ડીડી હેઠળ મેડિકલ ટ્રીટમેન્ટ હેઠળ રૂપિયા 1.25 લાખ સુધીનો બાદ મળતો ખર્ચ બાદ આપવાની ના પાડી દેવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. કલમ 80 ડીડીબી હેઠળ પોતાને માટે કે પછી પોતાના પર નિર્ભર વ્યક્તિની તબીબી સારવાર માટે કરવામાં આવતો રૂપિયા 40,000 સુધીનો ખર્ચ બાદ આપવાનું બંધ કરવાની પણ દરખાસ્ત મૂકી છે. કલમ 80-ઈ હેઠળ ઉચ્ચ શિક્ષણ માટેની લોન પર ચૂકવામાં આવતા સંપૂર્ણ વ્યાજની રકમ બાદ ન આપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. બજેટ 2020માં પગારદારોના કયા-કયા લાભ પરત ખેચાયા? જાણો કલમ 80- ઈઈ હેઠળમાં હાઉસિંગ લોન પર મળતું વધારાનું રૂપિયા 50,000નું વ્યાજ બાદ ન આપવાની પણ દરખાસ્ત મૂકાઈ છે. કલમ 80 - ઈઈએ હેઠળ રૂપિયા 45 લાખની કિંમતનું મકાન લઈને તેને માટે રૂપિયા 35 લાખની લોન લીધી હોય તો તેવા સંજોગોમાં તેના પર ચૂકવેલા વ્યાજની રકમમાંથી રૂપિયા 1.5 લાખ આવકમાંથી બાદ આપવાનું હતું તે પણ પરત ખેંચી લેવામાં આવ્યું છે. બજેટ 2020માં પગારદારોના કયા-કયા લાભ પરત ખેચાયા? જાણો કલમ 80 ઈઈબી હેઠલ ઈલેક્ટ્રિક વાહનની ખરીદી પર બાદ આપવામાં આવતી રૂપિયા 1.5 લાખ સુધીની રકમ બાદ ન આપવાની દરખાસ્ત પણ મૂકવામાં આવી છે. કલમ 80-જી હેઠળ ડોનેશનની બાદ આપવામાં આવતી રકમ બાદ ન આપવાન દરખાસ્ત બજેટમાં મૂકવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget