શોધખોળ કરો

Budget 2023 : હવે તમારૂ પણ હશે ઘરનું ઘર, બજેટમાં સરકારે આપી ખુશખબર

કેન્દ્ર સરકારે બજેટ 2023માં પીએમ આવાસ યોજનામાં 66 ટકાનો વધારો કર્યો છે. હવે આ અંતર્ગત બજેટ ઘટાડીને 79000 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે.

Budget 2023: કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના (PM આવાસ યોજના)ને લઈને કેન્દ્રીય બજેટ 2023માં મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકોના ઘરનું સપનું સાકાર કરવા માટે બજેટમાં પહેલા કરતા વધુ બજેટ આપવાની જાહેરાત કરી છે. હવે આ યોજના હેઠળ વધુ લોકોને લાભ આપવામાં આવશે. પ્રધાનમંત્રી ગ્રામીણ હેઠળ ગ્રામીણો માટે અને શહેરી આવાસ હેઠળ શહેરના નાગરિકો માટે મકાનો બનાવવામાં આવશે.

PM આવાસ યોજનાના બજેટમાં કેટલો વધારો કરવામાં આવ્યો?

કેન્દ્ર સરકારે બજેટ 2023માં પીએમ આવાસ યોજનામાં 66 ટકાનો વધારો કર્યો છે. હવે આ અંતર્ગત બજેટ ઘટાડીને 79000 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ બજેટથી મકાનોની સંખ્યા વધારવામાં મદદ મળશે. આ સાથે નાણામંત્રીએ વિશ્વકર્મા કૌશલ વિકાસ યોજના હેઠળ આદિવાસીઓ માટે 15,000 કરોડ રૂપિયા ઉમેર્યા છે.

પીએમ આવાસ યોજનાનો કોને મળશે લાભ?

દેશના ગરીબ પરિવારોને પીએમ આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના 2015 માં શરૂ કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ, 2024 સુધીમાં બધાને પાકાં મકાનો આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત શહેરી અને ગ્રામીણ એમ બે શ્રેણી હેઠળના લોકોને મકાનો અથવા રકમ ફાળવવામાં આવે છે.

2022-23ના બજેટમાં યોજનાનું બજેટ કેટલું હતું?

વર્ષ 2022માં રજૂ કરાયેલા બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 48,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી અને 2024 સુધીમાં બધાને પાકાં મકાનો આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે આ વખતે કેન્દ્રીય બજેટમાં પીએમ આવાસ યોજનાના બજેટમાં વધારો થઈ શકે છે. જો તમે પણ આ યોજના હેઠળ પાત્ર છો, તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો.

પીએમ આવાસ યોજનાનો લાભ લેવા શું કરવું?

જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તમારે સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરવી પડશે. અરજી કર્યા બાદ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. આ સાથે અધિકારી દ્વારા તમારા ઘરની તપાસ કરવામાં આવશે. જો યોગ્ય જણાય તો આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે. તમે પીએમ આવાસ યોજના માટે ગ્રામ વિકાસ અધિકારી અને ગ્રામ્ય વડાની મદદથી પણ અરજી કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
Advertisement

વિડિઓઝ

Surat Firing Case: સુરતના કામરેજ નજીક RFO સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં થયા ચોંકાવનારા ખુલાસા
Rajkot News: 'તગડો પગાર મળે છે લાંચ ન આપવી': રાજકોટમાં લાંચ ન આપવી તેવા અધિકારીએ લગાવ્યા પોસ્ટર
Vadodara news : વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલમાં ફરી થયો હોબાળો
Surat news: ભાવનગરમાં પાટીદાર દંપતી પર થયેલા હુમલાના પડઘા સુરતમાં પડ્યા
Modasa Fire Tragedy: મોડાસા-અમદાવાદ રોડ પર બની કરુણ ઘટના, 3 લોકોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
લાલુ પરિવારમાં ભૂકંપ: તેજ પ્રતાપની PM મોદી અને CM નીતિશને અપીલ- ‘મારા માતા-પિતાને કોઈએ....’
લાલુ પરિવારમાં ભૂકંપ: તેજ પ્રતાપની PM મોદી અને CM નીતિશને અપીલ- ‘મારા માતા-પિતાને કોઈએ....’
Bihar Politics: બિહારમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ? તમામ 6 ધારાસભ્યો NDA માં જોડાવાની તૈયારીમાં, દિલ્હી સુધી હડકંપ
Bihar Politics: બિહારમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ? તમામ 6 ધારાસભ્યો NDA માં જોડાવાની તૈયારીમાં, દિલ્હી સુધી હડકંપ
Bihar Politics: 238 બેઠકો પર લડ્યા અને મળ્યું મોટું શૂન્ય! પ્રશાંત કિશોરે હાર બાદ લીધો આ ચોંકાવનારો નિર્ણય
Bihar Politics: 238 બેઠકો પર લડ્યા અને મળ્યું મોટું શૂન્ય! પ્રશાંત કિશોરે હાર બાદ લીધો આ ચોંકાવનારો નિર્ણય
Delhi Blast Case: આરોપી ડૉક્ટરોએ પૂછપરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા, ફોનની ફોરેન્સિક તપાસમાં જાણો શું સામે આવ્યું
Delhi Blast Case: આરોપી ડૉક્ટરોએ પૂછપરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા, ફોનની ફોરેન્સિક તપાસમાં જાણો શું સામે આવ્યું
Embed widget