શોધખોળ કરો

PFના નિયમમાં થયા મોટા ફેરફાર, કર્મચારીઓએ હવે બે PF Account રાખવા પડશે! જાણો કેમ

સરકારી અંદાજ મુજબ દેશમાં આશરે એક લાખ 23 હજાર ઉચ્ચ આવક ધરાવતા કર્મચારીઓ તેમના પ્રોવિડન્ટ ફંડ ખાતામાંથી સરેરાશ કરમુક્ત વ્યાજમાં 50 લાખ રૂપિયાથી વધુ કમાણી કરી રહ્યા છે.

Provident Fund News: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આવકવેરાના નવા નિયમો જાહેર કર્યા છે, જે મુજબ પ્રોવિડન્ટ ફંડ ખાતાને બે અલગ ખાતામાં વહેંચવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એટલે કે સીબીડીટીએ પણ આ સંદર્ભે જાહેરનામું બહાર પાડ્યું છે. વળી, સરકાર હવે વાર્ષિક 2.5 લાખ રૂપિયાથી વધુ જમામ પીએફ રકમ પર ટેક્સ લગાવશે.

નોટિફિકેશન મુજબ ભવિષ્ય નિધિ ખાતાઓ પર વ્યાજની ગણતરી માટે એક અલગ ખાતું ખોલવામાં આવશે. તમામ વર્તમાન કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ખાતાને કરપાત્ર અને બિન-કરપાત્ર યોગદાન ખાતામાં વહેંચવામાં આવશે.

સૂચનામાં શું કહેવામાં આવ્યું છે?

31 માર્ચ, 2021 સુધી કોઈપણ યોગદાન પર કોઈ ટેક્સ લાગશે નહીં.

નાણાકીય વર્ષ 2020-21 પછી, પીએફ ખાતાઓ પર મળતું વ્યાજ કરના દાયરામાં આવશે.

ટેક્સ અલગથી અને અલગ ખાતું ખોલ્યા બાદ ગણવામાં આવશે.

નાણાકીય વર્ષ 2021-22 અને પછીના વર્ષોમાં, ભવિષ્ય નિધિ ખાતામાં જ બે અલગ અલગ ખાતા હશે.

2.5 લાખથી ઉપરની થાપણો પર ટેક્સ લાગશે

આવકવેરા (25 મો સુધારો) નિયમો, 2021 મુજબ, નવા નિયમો 1 એપ્રિલ, 2022 થી લાગુ થશે, પરંતુ નાણાકીય વર્ષ 2021-22 સુધી, જો ખાતાધારકના ખાતામાં દર વર્ષે 2.5 લાખ રૂપિયાથી વધુ રકમ જમા થાય તો તે જમા રકમ પર મળનારા વ્યાજ પર ટેક્સ લાગશે. આ વ્યાજ અંગેની માહિતી ખાતાધારકને આગામી વર્ષના આવકવેરા રિટર્નમાં આપવાની રહેશે.

સરકારી અંદાજ મુજબ દેશમાં આશરે એક લાખ 23 હજાર ઉચ્ચ આવક ધરાવતા કર્મચારીઓ તેમના પ્રોવિડન્ટ ફંડ ખાતામાંથી સરેરાશ કરમુક્ત વ્યાજમાં 50 લાખ રૂપિયાથી વધુ કમાણી કરી રહ્યા છે. આ જ કારણ છે કે સરકાર તેમના પર ટેક્સ લગાવવા માટે નવા નિયમો લાગુ કરી રહી છે.

ખાનગી-સરકારી કર્મચારીઓ માટે અલગ મર્યાદા

એક મહત્વની વાત યાદ રાખવા જેવી છે કે વાર્ષિક 2.5 લાખ રૂપિયાની આ મર્યાદા માત્ર ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે છે, સરકારી કર્મચારીઓ માટે નથી. જો તમે સરકારી કર્મચારી છો, તો EPF અને VPF માં યોગદાનની મર્યાદા 2.5 લાખને બદલે 5 લાખ રૂપિયા છે. મતલબ જો સરકારી કર્મચારીના EPF અને VPF ખાતામાં વાર્ષિક પાંચ લાખ રૂપિયા જમા થાય છે, તો તેમને તે વધારાની રકમ પર ટેક્સ ચૂકવવો પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget