શોધખોળ કરો

ભારતીય બેંકોની આ સ્કીમથી નાગરિકોને મળશે જબરજસ્ત વ્યાજ

ભારતીય બેંકોએ ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ વધારવાની સાથે સાથે નવી યોજનાઓ પણ બહાર પાડી છે. તેના વરિષ્ઠ નાગરિકો માટે વધારાનું વ્યાજ પણ આપી રહ્યું છે. આ નવા વ્યાજ દરો 19 ડિસેમ્બરથી લાગુ પડી ગયા છે.

ભારતીય બેંકોની આ સ્કીમથી નાગરિકોને મળશે જબરજસ્ત વ્યાજ

ભારતીય બેંકોએ ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ વધારવાની સાથે સાથે નવી યોજનાઓ પણ બહાર પાડી છે. તેના વરિષ્ઠ નાગરિકો માટે વધારાનું વ્યાજ પણ આપી રહ્યું છે. આ નવા વ્યાજ દરો 19 ડિસેમ્બરથી લાગુ પડી ગયા છે.

ભારતીય રિઝર્વ બેંક(RBI)ના રેપો રેટ વધાર્યા પછી દેશના ખાનગી અને સરકારી એકમની બેંક ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ વધારવાની નવી યોજનાઓ બહાર પડી રહી છે.  ભારતીય સરકારી બેંકોએ 2 કરોડ રૂપિયાથી પણ ઓછાની ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. બેંકની અધિકૃત વેબસાઈટ મુજબ નવા દરો 19 ડિસેમ્બર 2022થી લાગુ પડી ગયા છે. તેની સાથે જ બેંકએ 555 દિવસની એક નવી ફિક્સ ડિપોઝિટ યોજના પણ બહાર પાડી છે. બેંકએ આ યોજનાનું નામ 'IND Shakti 555 Days' રાખ્યુ છે. 

555 દિવસની નવી યોજના 

ભારતીય બેંકોની 555 દિવસની ફિક્સ ડિપોઝિટ યોજનામાં રોકાણ પર લોકોને 7%ના દરથી વ્યાજ મળશે. જયારે વરિષ્ઠ નાગરિકોને 7.15% વ્યાજ મળશે. નાગરિકો આ યોજનામાં 5000ઉ રૂપિયાથી રોકાણ કરી શકે છે.

ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ દર 

બેંક 7 થી 29 દિવસમાં મેચ્યોર થતી હોઈ એવી ફિક્સ ડિપોઝિટ ઉપર 2.80%નું વ્યાજ આપી રહ્યું છે. ભારતીય બેંકો આવનાર 30 થી 45 દિવસમાં મેચ્યોર થનાર  FD ઉપર 3% વ્યાજ મળશે.  46 થી 90 દિવસમાં પાકનાર ફિક્સ ડિપોઝિટ પર  ભારતીય બેંકો 3.25%ના દરથી વધુ વ્યાજ આપી રહ્યું છે. 

91 દિવસથી 120 દિવસમાં મેચ્યોર થતી હોઈ એવી ફિક્સ ડિપોઝિટ ઉપર 3.50% વ્યાજ આપી રહ્યું છે. આ સાથે જ 121 અને 180 દિવસની વચ્ચે મેચ્યોર થતી હોઈ એવી ફિક્સ ડિપોઝિટ ઉપર 3.85% વ્યાજ મળશે, જયારે 181 દિવસથી વધુ અને 9 મહિનાથી ઓછા સમયગાળામાં મેચ્યોર થતી ફિક્સ ડિપોઝિટ ઉપર 4.50% દરથી વ્યાજ મળશે.

5 વર્ષથી વધુની ફિક્સ ડિપોઝિટ ઉપર શું મળશે વ્યાજ?

બેંક 9 મહિનાઓથી લઈને એક વર્ષથી ઓછા સમયગાળાની ફિક્સ ડિપોઝિટ ઉપર 4.75% વ્યાજ આપી રહ્યું છે. એક વર્ષમાં પકનાર FD પર 6.10%ના દરથી ભારતીય બેંક વ્યાજ આપી રહી છે. 2 અને 3 વર્ષથી ઓછા સમયગાળાની રકમ પર 6.30% વ્યાજ મળશે. 3 થી 5 વર્ષ વચ્ચે પકનાર રકમ પર 6.25% અને 5 વર્ષથી વધુની ફિક્સ ડિપોઝિટ ઉપર 6.10% વ્યાજ મળશે.

વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ 

ભારતીય બેંકો પોતાના વરિષ્ઠ નાગરિકો માટે 10 કરોડ રૂપિયા સુધીની FD ઉપર નિર્ધારિત દરથી 0.50% વધારાનું વ્યાજ આપશે. સાથે જ સુપર વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષથી 10 વર્ષ સુધીની FD ઉપર નિર્ધારિત દરથી 0.25% વધારાનું વ્યાજ આપશે એટલે કે કુલ 0.75% વધુ વ્યાજ મળશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાનSurat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચSthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.