શોધખોળ કરો

Fact Check: શું મોદી સરકાર વિદ્યાર્થીઓને ફ્રી આપી રહી છે લેપટોપ ? જાણો વાયરલ દાવાની હકીકત

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે, વર્ષ 2023 માં, ભારત સરકાર મફત લેપટોપ વિતરણ યોજના લઈને આવી છે.

PIB Fact Check: ભારત સરકાર અને રાજ્ય સરકાર દેશમાં રહેતા દરેક વર્ગ માટે અનેક યોજનાઓ લઈને આવતી રહે છે. આ યોજનાઓનો હેતુ તમામ પ્રકારના લોકોને સરકારી યોજનાઓનો લાભ આપવાનો છે. આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક નોટિસ ઝડપથી વાયરલ થઈ રહી છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે, વર્ષ 2023 માં, ભારત સરકાર મફત લેપટોપ વિતરણ યોજના લઈને આવી છે. હવે આ વાયરલ દાવાની સત્યતા શું છે, અમે તમને તેના વિશે વિગતવાર માહિતી આપીશું.

સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ફરતી થઈ છે. જે 20 ફેબ્રુઆરી 2023ના રોજ રાજધાની દિલ્હીથી જારી કરવામાં આવી છે. વાયરલ થઈ રહેલી આ નોટિસમાં લખવામાં આવ્યું છે કે ભારત સરકારે પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ સ્કીમ 2023-24 શરૂ કરી છે. આ હેઠળ, ભારતના તમામ રાજ્યોના વિશેષ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ યોજનાની વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે. તેમાં વેબસાઇટની લિંક પણ આપવામાં આવી છે જે www.pmflsgovt.in છે. નોટિસ હેઠળ ભારત સરકારના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગની સીલ પણ ચોંટેલી છે.

જાણો વાયરલ દાવાની સત્યતા

PIB દ્વારા આ વાયરલ પોસ્ટની હકીકત તપાસવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. PIB ફેક્ટ ચેકે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર નોટિસનો ફોટો શેર કર્યો છે.

ઉપરાંત, આ ટ્વિટના કેપ્શનમાં લખ્યું છે કે સોશિયલ મીડિયા પર એક નોટિસ ફરતી થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ યોજના 2023 હેઠળ યુવાનોને મફત લેપટોપ આપી રહી છે. આ નોટિસ નકલી છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી.

PIB ફેક્ટ ચેક શું છે?

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Embed widget