શોધખોળ કરો

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

નાણા મંત્રાલયે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓની જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) અને અન્ય સમાન ભવિષ્ય નિધિ યોજનાઓ માટે 7.1% ના વ્યાજ દરની જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. નાણા મંત્રાલયે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓની જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) અને અન્ય સમાન ભવિષ્ય નિધિ યોજનાઓ માટે 7.1% ના વ્યાજ દરની જાહેરાત કરી છે.

3 જુલાઈના રોજ જાહેર કરાયેલા એક પરિપત્રમાં નાણા મંત્રાલયે કહ્યું છે કે, "જનરલ પ્રોવિડન્ટ ફંડ અને અન્ય સમાન ફંડના ગ્રાહકોના ખાતામાં જમા કરવામાં આવેલી રકમ પર 1 જુલાઈ, 2024થી 30 સપ્ટેમ્બર, 2024 સુધી 7.1%ના દરે વ્યાજ મળશે. આ દર  1 જુલાઈ, 2024 થી અમલમાં આવશે.

જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 7.1% ના વ્યાજ દરો મેળવનાર યોજનાઓમાં જનરલ પ્રોવિડન્ટ ફંડ (સેન્ટ્રલ સર્વિસીસ), કોન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ટ ફંડ (ભારત), ઓલ ઈન્ડિયા સર્વિસીસ પ્રોવિડન્ટ ફંડ, સ્ટેટ રેલ્વે પ્રોવિડન્ટ ફંડ, જનરલ પ્રોવિડન્ટ ફંડ (ડિફેન્સ સર્વિસીસ) અને ભારતીય ઓર્ડનન્સ ડિપાર્ટમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ધરાવે છે.

કેન્દ્ર સરકારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરને યથાવત રાખ્યા છે. વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS) પર વ્યાજ દર 8.2% હતો, જ્યારે રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) પર વ્યાજ દર 7.7% હતો. આ નવા નિર્ણયથી સરકારી કર્મચારીઓને તેમની બચત પર સારું વળતર મળશે, જેનાથી તેમની નાણાકીય સ્થિતિ મજબૂત થશે.

નાની બચત યોજના પર વ્યાજ દર યથાવત

અગાઉ, જુલાઈ-સપ્ટેમ્બર 2024 માટે સ્મોલ સેવિંગ્સ સ્કીમ પર ઉપલબ્ધ વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો ન હતો. જોકે, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) પર રોકાણકારોને 8.2%ના દરે વ્યાજ મળશે. આ સિવાય નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પર 7.7% વ્યાજ દર અને મંથલી ઈન્કમ એકાઉન્ટ સ્કીમ (MIS) પર 7.4% વ્યાજ દર આપવામાં આવશે. પાંચ વર્ષના RD પર સપ્ટેમ્બર ક્વાર્ટર માટે 7.5% વ્યાજ મળશે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓ માટે ઉપલબ્ધ જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) અને અન્ય ભવિષ્ય નિધિ યોજનાઓ પર વ્યાજ દર નાણા મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે.

GPF શું છે ? 

GPF સરકારી કર્મચારીઓ માટે એક ખાસ પ્રકારની બચત યોજના છે, જેને જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) કહેવામાં આવે છે. સરકારી કર્મચારીઓ દર મહિને તેમના પગારનો એક ભાગ આ ફંડમાં જમા કરાવી શકે છે. સરકાર ત્રિમાસિક ધોરણે જમા રકમ પર વ્યાજ દર નક્કી કરે છે અને વ્યાજ પણ ખાતામાં જમા થતું રહે છે. કર્મચારીની નિવૃત્તિ સમયે, જમા થયેલી સંપૂર્ણ રકમ અને તેના પરનું વ્યાજ એકસાથે આપવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક જાહેર, તમામ કચેરીઓ ખાતે અડધી કાઠીએ ફરકાવાશે રાષ્ટ્રીય ધ્વજ
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક જાહેર, તમામ કચેરીઓ ખાતે અડધી કાઠીએ ફરકાવાશે રાષ્ટ્રીય ધ્વજ
4 દિવસમાં 4 મોટી દુર્ઘટનાઓ: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ આજે ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશ, મહારાષ્ટ્ર અને મથુરામાં પણ...
4 દિવસમાં 4 મોટી દુર્ઘટનાઓ: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ આજે ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશ, મહારાષ્ટ્ર અને મથુરામાં પણ...
અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળ આ છે ત્રણ સૌથી મોટા કારણ, યુએસ નેવીના પૂર્વ પાઇલટનો મોટો ખુલાસો
અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળ આ છે ત્રણ સૌથી મોટા કારણ, યુએસ નેવીના પૂર્વ પાઇલટનો મોટો ખુલાસો
પૂર્વ CM વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કાલે રાજકોટમાં: અંતિમ યાત્રા સાંજે 5 વાગ્યે નીકળશે, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
પૂર્વ CM વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કાલે રાજકોટમાં: અંતિમ યાત્રા સાંજે 5 વાગ્યે નીકળશે, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિ ભરપૂરHun To Bolish : હું તો બોલીશ : સહકારી ક્ષેત્રમાં લૂંટારા કોણ?Hun To Bolish : હું તો બોલીશ : મૃતકોને અંતિમ વિદાયKadi by Election: 'બળદેવજી ઠાકોર બ્લેકમેલર પ્રસ્થાપિત થયા': નીતિનભાઈ પટેલના બળદેવજી પર પલટવાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક જાહેર, તમામ કચેરીઓ ખાતે અડધી કાઠીએ ફરકાવાશે રાષ્ટ્રીય ધ્વજ
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક જાહેર, તમામ કચેરીઓ ખાતે અડધી કાઠીએ ફરકાવાશે રાષ્ટ્રીય ધ્વજ
4 દિવસમાં 4 મોટી દુર્ઘટનાઓ: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ આજે ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશ, મહારાષ્ટ્ર અને મથુરામાં પણ...
4 દિવસમાં 4 મોટી દુર્ઘટનાઓ: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ આજે ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશ, મહારાષ્ટ્ર અને મથુરામાં પણ...
અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળ આ છે ત્રણ સૌથી મોટા કારણ, યુએસ નેવીના પૂર્વ પાઇલટનો મોટો ખુલાસો
અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળ આ છે ત્રણ સૌથી મોટા કારણ, યુએસ નેવીના પૂર્વ પાઇલટનો મોટો ખુલાસો
પૂર્વ CM વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કાલે રાજકોટમાં: અંતિમ યાત્રા સાંજે 5 વાગ્યે નીકળશે, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
પૂર્વ CM વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કાલે રાજકોટમાં: અંતિમ યાત્રા સાંજે 5 વાગ્યે નીકળશે, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
રાજકોટમાં કાલે સાંજે 5 વાગ્યે નિવાસસ્થાનેથી વિજયભાઈની અંતિમ યાત્રા નીકળશે, અંતિમ યાત્રાનો રુટ જાહેર
રાજકોટમાં કાલે સાંજે 5 વાગ્યે નિવાસસ્થાનેથી વિજયભાઈની અંતિમ યાત્રા નીકળશે, અંતિમ યાત્રાનો રુટ જાહેર
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં તુર્કીની કંપનીનો હાથ છે? જાણો વિમાન સાથે તુર્કીની કંપનીનો શું હતો કરાર...
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં તુર્કીની કંપનીનો હાથ છે? જાણો વિમાન સાથે તુર્કીની કંપનીનો શું હતો કરાર...
Gujarat Rain: આજથી રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણી લો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: આજથી રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણી લો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.