શોધખોળ કરો

આજથી ATMમાંથી નહીં નિકળે 2000 રૂપિયાની નોટ, 2000ની નોટો જોઈતી હશે તો ક્યાં જવું પડશે ?

બેંકે કહ્યું કે, બે હજારની નોટને બદલે એટીએમમાંથી નાની નોટોની સંખ્યા વધારવામાં આવશે.

નવી દિલ્હીઃ આજથી નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે. માર્ચની શરૂઆતની સાથે જ અનેક નિયમોમાં ફેરફાર લાગુ થશે. તેમાંથી એક નિયમ છે જે આજથી લાગુ થવા જઈ રહ્યો છે. ઇન્ડિયન બેંકના એટીએમમાંથી આજથી 2000 રૂપિયાની નોટ નહીં નીકળે. જોકે તમે બેંક કાઉન્ટર પર જઈને 2000 રૂપિયાની નોટ લઈ શકો છો. આ વિશે ઇન્ડિયન બેંક તરફતી તેના ખાતાધારકોને જરૂરી જાણકારી આપવામાં આવી છે. 1 માર્ચ 2021થી ઇન્ડિયન બેંકના એટીએમમાંથી 1000 રૂપિયાની નોટ નહીં નીકળે. બેંક તરફથી આ વિશે ખાતાધારકોને જરૂરી જાણકારી આપવામાં આવી છે. બેંકેં કહ્યું કે, 2000 રૂપિયાની નોટ બદલાવવા માટે ગ્રાહકોને બ્રાન્ચ જવું પડશે. આ નોટને વાપરવા માટે ઘણી વખત લોકોને નાની નોટ બદલાવવી પડે છે. એવામાં તેનાથી બચવા માટે બેંકે એટીએમમાં 2000 રૂપિયાની નોટને લોડિંગ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. બેંક તરફતી 17 ફેબ્રુઆરીએ પોતાની તમામ બ્રાન્ચોને એક સર્ક્યુલર બહાર પાડી કહ્યું તું કે, બેંક અનુસાર ખાતાધારકોને 2000ની નોટને રિટેલ આઉટલેટ્સ અને બેંકમાં જઈને એક્સચેન્જ કરાવવામાં મુશ્કેલી થઈ રહી છે, જેના કારણે બેંકે આ નિર્ણય કર્યો છે. બેંકે કહ્યું કે, બે હજારની નોટને બદલે એટીએમમાંથી નાની નોટોની સંખ્યા વધારવામાં આવશે. બેંકે કહ્યું કે, ગ્રાહકો માટે એટીએમ મશીનોમાં 200 રૂપિયાની નોટોના કેસેટ્સની સંખ્યા વધારવામાં આવશે. જ્યારે એ પણ કહેવામાં આવ્યું છે કે, જો ખાતાધારક ઇચ્છે તો બેંકની બ્રાન્ચ જઈને બે હજાર રૂપિયાની નોટ લઈ શકે છે. તમને જણાવીએ કે, હાલમાં આ નિર્ણય માત્ર ઇન્ડિયન બેંકે જ લીધો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા
ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા
'તમારા સપના ખૂબ મોટા...' એક વર્ષના લગ્ન અને પત્નીએ એલિમનીમાં માંગ્યા 5 કરોડ, સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
'તમારા સપના ખૂબ મોટા...' એક વર્ષના લગ્ન અને પત્નીએ એલિમનીમાં માંગ્યા 5 કરોડ, સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે
નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે
'દિવાળી પર ગિફ્ટ આપવાનું બંધ કરો', કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગોને નાણા મંત્રાલયનો નિર્દેશ
'દિવાળી પર ગિફ્ટ આપવાનું બંધ કરો', કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગોને નાણા મંત્રાલયનો નિર્દેશ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાબિત થઈ પનીરમાં મિલાવટ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસકર્મીઓએ કર્યો તોડ?
Gujarat Rain Data : આજે 15 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ વાપીમાં 1 ઇંચ વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'પુરુષપ્રધાન' માનસિકતા કેમ?
Rajkot BJP : રાજકોટ ભાજપમાં જૂથવાદને લઈ મોટા સમાચાર , બેઠક બાદ નેતાઓએ શું કહ્યું?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા
ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા
'તમારા સપના ખૂબ મોટા...' એક વર્ષના લગ્ન અને પત્નીએ એલિમનીમાં માંગ્યા 5 કરોડ, સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
'તમારા સપના ખૂબ મોટા...' એક વર્ષના લગ્ન અને પત્નીએ એલિમનીમાં માંગ્યા 5 કરોડ, સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે
નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે
'દિવાળી પર ગિફ્ટ આપવાનું બંધ કરો', કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગોને નાણા મંત્રાલયનો નિર્દેશ
'દિવાળી પર ગિફ્ટ આપવાનું બંધ કરો', કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગોને નાણા મંત્રાલયનો નિર્દેશ
અમેરિકાની મુશ્કેલી ચીન માટે તક: ટ્રમ્પએ H-1B વિઝા ફી વધારી, તો ચીને 'K વિઝા' સર્વિસ શરૂ કરી
અમેરિકાની મુશ્કેલી ચીન માટે તક: ટ્રમ્પએ H-1B વિઝા ફી વધારી, તો ચીને 'K વિઝા' સર્વિસ શરૂ કરી
ભાજપ કાર્યકર્તા ભારત-પાક મેચ જોઈ શકે એટલે પીએમ મોદીએ 8ને બદલે 5 વાગે કર્યું સંબોધનઃ સંજય રાઉતનો કટાક્ષ
ભાજપ કાર્યકર્તા ભારત-પાક મેચ જોઈ શકે એટલે પીએમ મોદીએ 8ને બદલે 5 વાગે કર્યું સંબોધનઃ સંજય રાઉતનો કટાક્ષ
ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારની નવી યોજના, થશે ₹૧૦ લાખ સુધીનો ફાયદો
ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારની નવી યોજના, થશે ₹૧૦ લાખ સુધીનો ફાયદો
નવરાત્રી પર મોદી સરકારે આપી વધુ એક મોટી ભેટ, 25 લાખ લોકોને મળશે મફત LPG કનેક્શન
નવરાત્રી પર મોદી સરકારે આપી વધુ એક મોટી ભેટ, 25 લાખ લોકોને મળશે મફત LPG કનેક્શન
Embed widget