શોધખોળ કરો
Advertisement
તમારા બેંક એકાઉન્ટમાંથી રોકડા ઉપાડશો તો પણ લાગશે ટેક્સ, જાણો વરસે કેટલા ઉપાડી શકાશે?
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે તમામ ઉચ્ચ મૂલ્યના રોકડ ઉપાડ માટે આધાર સર્ટિફિકેશન ફરજિયાત બનાવવાની દરખાસ્તને ધ્યાનમાં લેવામાં આવે છે.
નવી દિલ્હીઃ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આરબીઆઈએ હાલમાં જ RTGS અને NEFT પરથી ચાર્જ હટાવી દીધો હતો. સાથે જ તેને 24 કલાક માટે ઓપન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આરબીઆઈ તેના દ્વારા રોકડ ટ્રાન્ઝેક્શન ઘટાડવા માગે છે.
હવે સરકાર ડીજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે એક નવું પગલું લઈ શકે છે. મોદી સરકાર વર્ષમાં રૂપિયા 10 લાખની રોકડ પ્રાપ્ત કરનાર લોકો પર ટેક્સ વસૂલવાની સંભાવનાની તપાસ કરી રહી છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે તમામ ઉચ્ચ મૂલ્યના રોકડ ઉપાડ માટે આધાર સર્ટિફિકેશન ફરજિયાત બનાવવાની દરખાસ્તને ધ્યાનમાં લેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આધાર સર્ટિફિકેશન ફરજિયાત બનાવીને વ્યક્તિગત અને ટેલી ટેક્સ રીટર્નને ટ્રૅક કરવાનું સરળ છે.
આમ કરવાથી, સરકાર માત્ર ચોક્કસ ઓળખ નંબરની માંગ કરીને આગળ વધશે, જેમ કે રૂપિયા 50,000 થી વધુની થાપણની સ્થિતિમાં, જ્યાં પાનકાર્ડ નંબર ફરજિયાત છે. આવી સ્થિતિમાં, યુઆઇડી પ્રમાણપત્ર અને OTP એ ખાતરી કરશે કે આધાર નંબરનો દુરુપયોગ કરવામાં આવશે નહીં.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement