શોધખોળ કરો

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે

UPSC Exam: ઉલ્લેખનિય  છે કે, જે ઉમેદવારો UPSC NDA અને NA 1 પરીક્ષા 2025 માટે અરજી કરવા માગે છે, જેમણે હજુ સુધી અરજી કરી નથી, તેમને જાણ કરવામાં આવે કે UPSC NDA અને NA 1 પરીક્ષા 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ આજે એટલે કે 31 ડિસેમ્બર 2024 સમાપ્ત થઈ રહી છે.

UPSC Exam:GPSCએ વર્ગ 1-2ની પરિક્ષાને લઈને  તૈયારીઓ શરૂ કરી છે. એપ્રિલના મધ્યમાં GPSCની વર્ગ 1-2ની પરિક્ષા યોજાઈ શકે છે. UPSCની પરિક્ષા કાર્યક્રમને ધ્યાને રાખી GPSCની પરિક્ષાનું ટાઈમટેબલ ગોઠવાશે. ગુજરાતના વિદ્યાર્થીઓ UPSCની પરિક્ષામાં પણ ભાગ લઈ શકે તેવું આયોજન કરવામાં આવશે,.UPSCની પ્રિલીમ પહેલા  GPSCની પ્રિલીમ પરિક્ષા યોજાશે. તો UPSCની મેઈન્સ બાદ GPSCની મેઈન્સ પરિક્ષા યોજાશે.

ઉલ્લેખનિય  છે કે, જે ઉમેદવારો UPSC NDA અને NA 1 પરીક્ષા 2025 માટે અરજી કરવા માગે છે, જેમણે હજુ સુધી અરજી કરી નથી, તેમને જાણ કરવામાં આવે કે UPSC NDA અને NA 1 પરીક્ષા 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ આજે એટલે કે 31 ડિસેમ્બર 2024 સમાપ્ત થઈ રહી છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ જાહેરાત કરી છે કે, વર્ષ 2025 માટે નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમી પરીક્ષા (I) અને સંયુક્ત સંરક્ષણ સેવાઓ પરીક્ષા (I) માટેની નોંધણી 31 ડિસેમ્બર, 2024 ના રોજ બંધ થશે. UPSC NDA NA 2025 પરીક્ષામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારો તેમની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આયોગના અધિકૃત ઓનલાઈન પોર્ટલ upsconline.gov.in પર જઈ શકે છે.

NDA NA પરીક્ષા 2025 દ્વારા 406 ખાલી જગ્યાઓ પર લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. રજીસ્ટ્રેશન વિન્ડો બંધ થયા પછી 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી, 2025 સુધી સુધારણાનો સમયગાળો આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, અરજદારોને UPSC નોંધણી પ્લેટફોર્મ પર તેમની નોંધણી વિગતોમાં કોઈપણ જરૂરી સુધારા કરવાની તક આપવામાં આવે છે. એ નોંધવું અગત્યનું છે કે આ નિર્દિષ્ટ સમયગાળાની બહાર નોંધણી પ્રોફાઇલમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં.                      

UPSC NDA અને NA 2025 કેવી રીતે અરજી કરવી

  •  UPSC NDA અને NA 1 પરીક્ષા 2025 માટે અરજી કરવાના સ્ટેપ
  •  સત્તાવાર વેબસાઇટ upsc.gov.in અથવા upsconline.nic.in  પર જાવ
  •  “ઓનલાઈન એપ્લિકેશન” પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરો
  • વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક વિગતો સાથે ફોર્મ ભરો અને પરીક્ષા કેન્દ્ર પસંદ કરો.
  • નિયત ફોર્મેટમાં ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
  •  ફી ઓનલાઈન અથવા ઓફલાઈન મોડ દ્વારા જમા કરો.
  •  અંતિમ સબમિશન પહેલાં તમામ વિગતો ચકાસીને ફોર્મ સબમિટ કરો
  •  એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.
  • ભાવિ સંદર્ભ માટે પ્રિન્ટ લો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
પાટીદાર અનામત આંદોલનના કેસ સરકારે પરત લીધા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે જાણો શું આપ્યું નિવેદન
પાટીદાર અનામત આંદોલનના કેસ સરકારે પરત લીધા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે જાણો શું આપ્યું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel:ભારે પવન સાથે માવઠાની કરાઈ આગાહી, ક્યાં ક્યાં ખાબકશે વરસાદ?Income Tax Bill: કેન્દ્રીય કેબિનેટમાં ઈન્કમ ટેક્સ બિલની મંજૂરીને લઈને મોટા સમાચાર, જુઓ વીડિયોમાંBig Breaking: મધ્યમ વર્ગને મોટી રાહત, RBIએ રેપોરેટમાં કર્યો ઘટાડો | Abp AsmitaCM Bhupendra Patel:કુંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લગાવશે આસ્થાની ડુબકી | Mahakumbh 2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
પાટીદાર અનામત આંદોલનના કેસ સરકારે પરત લીધા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે જાણો શું આપ્યું નિવેદન
પાટીદાર અનામત આંદોલનના કેસ સરકારે પરત લીધા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે જાણો શું આપ્યું નિવેદન
Gold-Silver Rate: લગ્નની સીઝનમાં સોના-ચાંદીના ભાવ પહોંચ્યા આસમાને, જાણો લેટેસ્ટ ભાવ 
Gold-Silver Rate: લગ્નની સીઝનમાં સોના-ચાંદીના ભાવ પહોંચ્યા આસમાને, જાણો લેટેસ્ટ ભાવ 
મોંઘી EMIથી મળશે રાહત,RBI એ 5 વર્ષ પછી રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો
મોંઘી EMIથી મળશે રાહત,RBI એ 5 વર્ષ પછી રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો
Jeet Adani Wedding: કડક સુરક્ષા વચ્ચે આજે જીત અદાણી અને દિવા શાહના લગ્ન, ગૌતમ અદાણીની સિક્યોરીટીમાં ખડેપગે રહેશે 22 જવાનો
Jeet Adani Wedding: કડક સુરક્ષા વચ્ચે આજે જીત અદાણી અને દિવા શાહના લગ્ન, ગૌતમ અદાણીની સિક્યોરીટીમાં ખડેપગે રહેશે 22 જવાનો
Gujarat: કાતિલ ઠંડીનું મોજુ ફરી આવશે, આગામી 48 કલાક ભારે, જાણો આજે ક્યાં કેટલું નોંધાયુ તાપમાન
Gujarat: કાતિલ ઠંડીનું મોજુ ફરી આવશે, આગામી 48 કલાક ભારે, જાણો આજે ક્યાં કેટલું નોંધાયુ તાપમાન
Embed widget