શોધખોળ કરો

સુસાઇડ નોટમાં નામ હોવાથી અપરાધ સાબિત થતો નથીઃ હાઈકોર્ટ

એફઆઈઆર મુજબ, મનજીત લાલના પિતા જસવિન્દર લાલે આરોપ લગાવ્યો હતો કે મૃતકને થતી હેરાનગતિ તેના આત્મહત્યા પાછળનું કારણ હતું. મનજીતે ગળેફાંસો ખાઈને પોતાનો જીવ લીધો હતો.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબના રહેવાસી સામે આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ નોંધાયેલ FIR રદ કરી છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે "માત્ર સુસાઈડ નોટમાં નામ હોવાના કારણે ગુનાના ઘટકો બહાર ન આવે ત્યાં સુધી આરોપીનો અપરાધી સાબિત થતો નથી. ".

આ અરજી હરભજન સંધુ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં IPCની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) હેઠળ નોંધાયેલી FIRને રદ કરવાની માંગ કરવામાં આવી હતી.

ફરિયાદ મુજબ, 18 ફેબ્રુઆરી, 2019 ના રોજ મૃતક મનજીત લાલને અરજદારના સાળા, બલજિંદર કુમાર અને અન્ય 6-7 વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બાદમાં મનજીત લાલે આત્મહત્યા કરી લીધી હતી.

એફઆઈઆર મુજબ, મનજીત લાલના પિતા જસવિન્દર લાલે આરોપ લગાવ્યો હતો કે મૃતકને થતી હેરાનગતિ તેના આત્મહત્યા પાછળનું કારણ હતું. મનજીતે ગળેફાંસો ખાઈને પોતાનો જીવ લીધો હતો.

અરજદાર (હરભજન સંધુ)ના વકીલ ક્રિષ્ન સિંહ ડડવાલે દલીલ કરી હતી કે એફઆઈઆર અને સુસાઈડ નોટનું અવલોકન, જો સંપૂર્ણ રીતે સાચું માનવામાં આવે તો પણ, અરજદાર સામે આઈપીસીની કલમ 306 હેઠળ કોઈ ગુનો નહીં બને. તેમજ ઉશ્કેરણીનો પ્રશ્ન ઊભો થતો નથી કારણ કે અરજદારને હુમલાની પ્રથમ 2019ની FIRમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યું ન હતું.

સરકારે આ મામલે રજૂઆત કરી હતી કે એફઆઈઆર અને સુસાઈડ નોટ સ્પષ્ટપણે પ્રસ્થાપિત કરે છે કે તે અરજદાર અને તેના સહ-આરોપીઓ હતા જેઓ મૃતકને ધમકાવતા હતા અને હેરાન કરતા હતા, જેના કારણે આખરે તેનું મૃત્યુ થયું હતું.

જસ્ટિસ બેદીએ કહ્યું હતું કે “માત્ર સુસાઈડ નોટમાં નામ હોવાથી ગુનાના ઘટકો બહાર ન આવે ત્યાં સુધી આરોપીનો અપરાધ પોતે જ સ્થાપિત થશે નહીં. હાલના કિસ્સામાં, સ્યુસાઈડ નોટને એકદમ સાચી માનીને, તેમાંના આરોપો એવો ગુનો નથી કે જેના માટે અરજદાર સામે કાર્યવાહી થઈ શકે.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
PF News: PF એકાઉન્ટના 5 ફાયદા, જે બનાવશે તમારું ભવિષ્ય ઉજવળ, મળશે મોટું રિટર્ન
PF News: PF એકાઉન્ટના 5 ફાયદા, જે બનાવશે તમારું ભવિષ્ય ઉજવળ, મળશે મોટું રિટર્ન
હવે પૈસા વગર કરો ખરીદી, ફ્લિપકાર્ટ લાવ્યું 'Pay Later', જાણો શું છે આની પ્રોસેસ?
હવે પૈસા વગર કરો ખરીદી, ફ્લિપકાર્ટ લાવ્યું 'Pay Later', જાણો શું છે આની પ્રોસેસ?
1 ઓગસ્ટથી બદલાશે ટપાલના નિયમો, હવે ઓછા ખર્ચે મોકલી શકાશે રાખડી અને ડોક્યુમેન્ટ
1 ઓગસ્ટથી બદલાશે ટપાલના નિયમો, હવે ઓછા ખર્ચે મોકલી શકાશે રાખડી અને ડોક્યુમેન્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Embed widget