શોધખોળ કરો

સુસાઇડ નોટમાં નામ હોવાથી અપરાધ સાબિત થતો નથીઃ હાઈકોર્ટ

એફઆઈઆર મુજબ, મનજીત લાલના પિતા જસવિન્દર લાલે આરોપ લગાવ્યો હતો કે મૃતકને થતી હેરાનગતિ તેના આત્મહત્યા પાછળનું કારણ હતું. મનજીતે ગળેફાંસો ખાઈને પોતાનો જીવ લીધો હતો.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબના રહેવાસી સામે આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ નોંધાયેલ FIR રદ કરી છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે "માત્ર સુસાઈડ નોટમાં નામ હોવાના કારણે ગુનાના ઘટકો બહાર ન આવે ત્યાં સુધી આરોપીનો અપરાધી સાબિત થતો નથી. ".

આ અરજી હરભજન સંધુ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં IPCની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) હેઠળ નોંધાયેલી FIRને રદ કરવાની માંગ કરવામાં આવી હતી.

ફરિયાદ મુજબ, 18 ફેબ્રુઆરી, 2019 ના રોજ મૃતક મનજીત લાલને અરજદારના સાળા, બલજિંદર કુમાર અને અન્ય 6-7 વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બાદમાં મનજીત લાલે આત્મહત્યા કરી લીધી હતી.

એફઆઈઆર મુજબ, મનજીત લાલના પિતા જસવિન્દર લાલે આરોપ લગાવ્યો હતો કે મૃતકને થતી હેરાનગતિ તેના આત્મહત્યા પાછળનું કારણ હતું. મનજીતે ગળેફાંસો ખાઈને પોતાનો જીવ લીધો હતો.

અરજદાર (હરભજન સંધુ)ના વકીલ ક્રિષ્ન સિંહ ડડવાલે દલીલ કરી હતી કે એફઆઈઆર અને સુસાઈડ નોટનું અવલોકન, જો સંપૂર્ણ રીતે સાચું માનવામાં આવે તો પણ, અરજદાર સામે આઈપીસીની કલમ 306 હેઠળ કોઈ ગુનો નહીં બને. તેમજ ઉશ્કેરણીનો પ્રશ્ન ઊભો થતો નથી કારણ કે અરજદારને હુમલાની પ્રથમ 2019ની FIRમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યું ન હતું.

સરકારે આ મામલે રજૂઆત કરી હતી કે એફઆઈઆર અને સુસાઈડ નોટ સ્પષ્ટપણે પ્રસ્થાપિત કરે છે કે તે અરજદાર અને તેના સહ-આરોપીઓ હતા જેઓ મૃતકને ધમકાવતા હતા અને હેરાન કરતા હતા, જેના કારણે આખરે તેનું મૃત્યુ થયું હતું.

જસ્ટિસ બેદીએ કહ્યું હતું કે “માત્ર સુસાઈડ નોટમાં નામ હોવાથી ગુનાના ઘટકો બહાર ન આવે ત્યાં સુધી આરોપીનો અપરાધ પોતે જ સ્થાપિત થશે નહીં. હાલના કિસ્સામાં, સ્યુસાઈડ નોટને એકદમ સાચી માનીને, તેમાંના આરોપો એવો ગુનો નથી કે જેના માટે અરજદાર સામે કાર્યવાહી થઈ શકે.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Embed widget