શોધખોળ કરો

આ લોકો માટે Pan-Aadhaar Link કરવું જરૂરી નથી, શું તમે પણ આ કેટેગરીમાં આવો છો?

પાન કાર્ડ સાથે જોડાયેલી છેતરપિંડી રોકવા અને તેના દુરુપયોગને રોકવા માટે સરકારે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. PAN-Aadhaar ને લિંક કરવાથી PAN ની સુરક્ષા પણ મજબૂત થશે.

Pan-Aadhaar Link: આધારને PAN સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. જો તમે આ તારીખ સુધીમાં તમારા PAN ને આધાર સાથે લિંક નહીં કરો તો તમારું PAN અમાન્ય થઈ જશે. જો કે, સરકારે કેટલાક લોકોને પાન-આધાર લિંક કરવાની ફરજિયાત આવશ્યકતામાંથી પણ મુક્તિ આપી છે. એટલે કે આ કેટેગરીમાં આવતા લોકો માટે PAN સાથે આધાર લિંક કરાવવું ફરજિયાત નથી.

પાન-આધાર લિંક કરવાની અંતિમ તારીખ નજીક છે. હવે આ જરૂરી કામ કરવા માટે માત્ર એક સપ્તાહ બાકી છે. જણાવી દઈએ કે પાન કાર્ડ સાથે જોડાયેલી છેતરપિંડી રોકવા અને તેના દુરુપયોગને રોકવા માટે સરકારે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. PAN-Aadhaar ને લિંક કરવાથી PAN ની સુરક્ષા પણ મજબૂત થશે.

પાન-આધાર લિંક માટેની અંતિમ તારીખ

પાન કાર્ડ અને આધાર કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંથી એક છે. સરકારે પાન અને આધારને એકબીજા સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આધાર-પાન લિંક કરવાની છેલ્લી તારીખ ઘણી વખત લંબાવવામાં આવી છે. આધારને PAN સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. જો તમે આ તારીખ સુધીમાં તમારા PAN ને આધાર સાથે લિંક નહીં કરો તો તમારું PAN અમાન્ય થઈ જશે. જો કે, સરકારે કેટલાક લોકોને પાન-આધાર લિંક કરવાની ફરજિયાત આવશ્યકતામાંથી પણ મુક્તિ આપી છે. એટલે કે આ કેટેગરીમાં આવતા લોકો માટે PAN સાથે આધાર લિંક કરાવવું ફરજિયાત નથી.

આ લોકો માટે પાન-આધાર લિંક કરવાની જરૂર નથી

1- આસામ, મેઘાલય અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં રહેતા લોકોને 31 માર્ચ સુધી પાન કાર્ડ અને આધાર લિંક કરવાની જરૂર નથી.

2- આવકવેરા અધિનિયમ 1961 મુજબ, બિન-નિવાસીને પણ PAN-આધાર સાથે લિંક કરવાની છૂટ આપવામાં આવી છે.

3- જેઓ ભારતના નાગરિક નથી તેઓને પણ PAN-આધાર લિંક કરવાની ફરજમાંથી મુક્તિ આપવામાં આવી છે.

4- જે વ્યક્તિઓએ ગયા વર્ષે એટલે કે 2022માં અથવા કોઈપણ સમયે 80 વર્ષની ઉંમર પૂર્ણ કરી હોય તેમને પણ PAN-આધાર લિંક કરવાની ફરજમાંથી મુક્તિ આપવામાં આવી છે.

પાન-આધાર લિંક કેવી રીતે કરી શકાય

વપરાશકર્તાઓ આવકવેરા ઈ-ફાઈલિંગ વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જઈને તેમના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે. આ સિવાય તેઓ SMS દ્વારા પણ તેમના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે. આ માટે તમારે UIDPN સ્પેસ 12 અંકનો આધાર નંબર સ્પેસ 10 અંકનો પાન નંબર દાખલ કરીને 567678 અથવા 56161 પર SMS મોકલવાનો રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Embed widget