શોધખોળ કરો

ITR U: આવકવેરા વિભાગે આપી અંતિમ તક, અપડેટેડ ITR આ તારીખ સુધીમાં ભરી શકશો

ITR U:  વિભાગ તરફથી આ લોકોને તેમની ભૂલો સુધારવા માટે છેલ્લી તક આપવામાં આવી છે.

ITR U:  ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારાઓ માટે એક ખાસ માહિતી સામે આવી છે. આવકવેરા વિભાગે અપડેટેડ રિટર્ન (ITR-U) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ નક્કી કરી છે. વાસ્તવમાં IT વિભાગને એવા ઘણા કરદાતાઓ વિશે માહિતી મળી છે જેમણે તેમના રિટર્નમાં માહિતીમાં ગડબડ કરી છે અથવા તો ITR ફાઈલ કર્યું નથી. વિભાગ તરફથી આ લોકોને તેમની ભૂલો સુધારવા માટે છેલ્લી તક આપવામાં આવી છે. તેઓ ITR U ભરીને આ ભૂલોને સુધારી શકે છે.

વ્યાજ અને ડિવિડન્ડની આવક વિશે સાચી માહિતી આપવામાં આવી ન હતી

આવકવેરા વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઘણા કરદાતાઓએ આવકવેરા રિટર્નમાં થર્ડ-પાર્ટી પાસેથી મળેલા વ્યાજ અને ડિવિડન્ડની આવક વિશે સાચી માહિતી આપી નથી. ઘણા કરદાતાઓએ રિટર્ન ફાઈલ કર્યું નથી. આવકવેરા વિભાગે આ લોકોની ઓળખ કરી લીધી છે. આ ઉપરાંત 31મી માર્ચ સુધી ભૂલો સુધારવાની તક પણ આપવામાં આવી છે. આ માટે તમારે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈને અપડેટેડ રિટર્ન ફાઈલ કરવાનું રહેશે. વિભાગ દ્વારા કરદાતાઓને એસએમએસ અને ઈમેલ મોકલીને આ માહિતી આપવામાં આવી રહી છે.

ITRમાં મોટા ટ્રાજેક્શન જાહેર કરવામાં આવતા નથી

આવકવેરા વિભાગને વિવિધ સ્ત્રોતોમાંથી આવા નાણાકીય વ્યવહારોની માહિતી મળી છે. આ એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. કરદાતાઓ આ સરળતાથી જોઈ શકે છે. આવકવેરા વિભાગ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે લોકો સ્વૈચ્છિક રીતે ટેક્સ ચૂકવે અને પારદર્શિતા જાળવે. આકારણી વર્ષ 2021-22 (નાણાકીય વર્ષ 2020-21)માં દાખલ કરાયેલા કેટલાક આવકવેરા રિટર્નમાં આ મેળ ખાતું નથી. વિભાગને જાણવા મળ્યું છે કે ITRમાં આપવામાં આવેલી માહિતી અને IT વિભાગ પાસે ઉપલબ્ધ નાણાકીય વ્યવહારો વચ્ચે તફાવત છે. તેથી, લોકોને અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની તક આપવામાં આવી છે.

જે લોકો ITR ફાઇલ નથી કરતા તેમની સામે તપાસ

આ ઉપરાંત જે લોકો મોટા નાણાકીય વ્યવહારો કર્યા પછી ITR ફાઇલ નથી કરતા તેમની સામે પણ તપાસ કરવામાં આવી રહી છે. ઈ-વેરિફિકેશન સ્કીમ-2021 હેઠળ વિભાગ આ લોકોને ઈમેલ દ્વારા માહિતી મોકલી રહ્યું છે. આના દ્વારા વિભાગ કરદાતાઓને વિનંતી કરી રહ્યું છે કે તેઓ ઈ-ફાઈલિંગ પોર્ટલ https://eportal.incometax.gov.in દ્વારા તેમના AIS તપાસે. જો જરૂરી હોય તો ITR-U પણ ફાઇલ કરો. જો કરદાતાઓ ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર નોંધાયેલા ન હોય તો તેમણે નોંધણી કરાવવી પડશે. જો કરદાતાઓ મિસમેચ સુધારવામાં અસમર્થ હોય તો પણ તેઓ અપડેટ કરેલ આવકવેરા રિટર્ન દ્વારા આવકની સાચી જાણ કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
Embed widget