શોધખોળ કરો

ઘરે બેઠા બે મિનિટમાં કરો ઓનલાઈન રાશનકાર્ડ ઈ-કેવાયસી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ 

રેશન કાર્ડને લઈને સમાચાર છે કે સરકારે ઈ-કેવાયસી ફરજિયાત કરી દીધું છે. જો તમે હજુ સુધી ઈ-કેવાયસી નથી કર્યું, તો તમને મળતું મફત અને સસ્તું રાશન બંધ થઈ જશે.

ભારતની મોટી વસ્તી પાસે બે ટાઈમ જમવાનું પણ નથી. તેથી, સરકાર આવા લોકો માટે એક વિશેષ યોજના ચલાવે છે, જે હેઠળ રાશન કાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ આપવામાં આવે છે. આ યોજના ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. રેશન કાર્ડને લઈને સમાચાર છે કે સરકારે ઈ-કેવાયસી ફરજિયાત કરી દીધું છે. જો તમે હજુ સુધી ઈ-કેવાયસી નથી કર્યું, તો તમને મળતું મફત અને સસ્તું રાશન બંધ થઈ જશે.

ઇ-કેવાયસીની છેલ્લી તારીખ

સરકાર સમયાંતરે ઈ-કેવાયસીની છેલ્લી તારીખ જાહેર કરતી રહે છે. હાલ તો 31 ડિસેમ્બર અંતિમ તારીખ છે.  કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અનુસાર તારીખો બદલાઈ શકે છે. તેથી, એ મહત્વનું છે કે તમે તમારી રાજ્ય સરકારની વેબસાઇટની મુલાકાત લઈને છેલ્લી તારીખ ચેક કરી લો.  તમારા માટે સમયસર ઇ-કેવાયસી કરાવવું મહત્વપૂર્ણ છે. જો નિયત તારીખ સુધીમાં ઇ-કેવાયસી કરવામાં ન આવે તો તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે. તમારું રાશન બંધ થઈ શકે છે.

ઇ-કેવાયસી કેમ મહત્વનું છે ?

ખાદ્ય વિભાગે રેશનકાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરાવવા જણાવ્યું છે. જે લોકોના નામ રેશનકાર્ડમાં છે તેમના નામ જો ઉમેરવાના હોય અથવા તેમના નામ કમી કરવાના હોય તો આ બધું માત્ર e-KYC દ્વારા જ થઈ શકે છે. તેનું કારણ એ છે કે જો કોઈનું મૃત્યુ થયું હોય અથવા કોઈ મહિલાએ લગ્ન કરીને ઘર છોડી દીધું હોય તો તેને મફત રાશનનો લાભ આપી શકાતો નથી.

ઈ-કેવાયસી ઓનલાઈન કેવી રીતે કરવું ?

  • તમે ઘરે બેસીને પણ ઓનલાઈન KYC કરી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા રાજ્યના ખાદ્ય વિભાગની વેબસાઈટ અને રેશન કાર્ડ પર જવું પડશે. ત્યાં તમને e-KYC ની લિંક મળશે.
  • લોગીન કરવા માટે, તમારે રેશન કાર્ડ નંબર અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરવો પડશે.
  • આ પછી તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે.
  • આ પછી તમારે તમારો આધાર નંબર દાખલ કરવો પડશે અને તેને રેશન કાર્ડ સાથે લિંક કરવો પડશે. કૃપા કરીને નોંધો કે તમારું નામ અને અન્ય માહિતી આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં સમાન હોવી જોઈએ.
  • આધાર સાથે લિંક કર્યા પછી, તમારે ફિંગરપ્રિન્ટ અથવા OTP ની ચકાસણી કરવી પડશે. તમારી ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
  • આ પછી, તમને તમારા નંબર પર ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થવાની પુષ્ટિ કરતો એક પુષ્ટિકરણ સંદેશ પ્રાપ્ત થશે.

ઑફલાઇન ઇ-કેવાયસી કેવી રીતે કરવું ?

જો તમે ઈ-કેવાયસી ઓફલાઈન કરાવવા ઈચ્છો છો, તો તમારે નજીકની રાશન શોપ અથવા કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જવું પડશે. અહીં તમે eKYC કરાવી શકો છો. 

નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 

ટોપ સ્ટોરી

50 કરોડની કંપની વેચીને સંન્યાસી બનશે આ બિઝનેસમેન, જંગલમાં વિતાવશે જીંદગી
50 કરોડની કંપની વેચીને સંન્યાસી બનશે આ બિઝનેસમેન, જંગલમાં વિતાવશે જીંદગી
Share Market Today : શેરબજારમાં તેજીનો માહોલ, નિફ્ટી 23,900ને પાર અને સેંસેક્સમાં 500 પોઇન્ટનો ઉછાળો
Share Market Today : શેરબજારમાં તેજીનો માહોલ, નિફ્ટી 23,900ને પાર અને સેંસેક્સમાં 500 પોઇન્ટનો ઉછાળો
FD બનશે ઘડપણની લાકડી, કઈ બેંકમાં મળશે સૌથી વધુ નફો?
FD બનશે ઘડપણની લાકડી, કઈ બેંકમાં મળશે સૌથી વધુ નફો?
8th Pay: 8માં પગાર પંચ પહેલા કેંદ્રીય કર્મચારીઓ થશે માલામાલ! મોંઘવારી ભથ્થું આટલા ટકા થઈ જશે
8th Pay: 8માં પગાર પંચ પહેલા કેંદ્રીય કર્મચારીઓ થશે માલામાલ! મોંઘવારી ભથ્થું આટલા ટકા થઈ જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મુરઝાયું ગામ, વકર્યું કેન્સર
Ahmedabad Police: 4 વર્ષના બાળકનું અપહરણ! ગણતરીના કલાકોમાં સોલા હાઈકોર્ટ પોલીસે બચાવ્યું
Patan News: પાટણમાં ઉભરાતી ગટરની સમસ્યા ગંભીર! ગાંધીનગરથી ખાસ ટીમ પદ્મનાથ પહોંચી
Rajkot News: ઓવરટેક બાબતે બોલાચાલી બાદ મારામારી, ધોરાજીના યુવકનું સારવાર દરમિયાન મોત
Ahmedabad News: અમદાવાદમાં કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રની દાદાગીરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ
ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
સુરત બાદ વડોદરા મેડિકલ કોલેજમાં રેગિંગ, ડોક્ટર સામે શારીરિક અને માનસિક ત્રાસના આરોપ બાદ ખળભળાટ
સુરત બાદ વડોદરા મેડિકલ કોલેજમાં રેગિંગ, ડોક્ટર સામે શારીરિક અને માનસિક ત્રાસના આરોપ બાદ ખળભળાટ
અભિજીત દીપકેએ હવે કરી મોટી જાહેરાત, કહ્યું- 'જરૂર પડશે તો અમે મુંબઈ સુધી...'
અભિજીત દીપકેએ હવે કરી મોટી જાહેરાત, કહ્યું- 'જરૂર પડશે તો અમે મુંબઈ સુધી...'
Vibrant Gujarat: 'ગુજરાત સરકાર ટી20 નહીં, ટેસ્ટ મેચ રમે છે', આનંદ મહિન્દ્રાની પ્રશંસાત્મક પૉસ્ટ
Vibrant Gujarat: 'ગુજરાત સરકાર ટી20 નહીં, ટેસ્ટ મેચ રમે છે', આનંદ મહિન્દ્રાની પ્રશંસાત્મક પૉસ્ટ
OnePlus Nord CE 6 પર મોટો પ્રાઇસ ડ્રોપ, અહીં મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
OnePlus Nord CE 6 પર મોટો પ્રાઇસ ડ્રોપ, અહીં મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
ક્યાં છે શ્રીકૃષ્ણની એ મૂર્તિ, જેને પોતાના પતિ માનતા હતા મીરાંબાઈ?
ક્યાં છે શ્રીકૃષ્ણની એ મૂર્તિ, જેને પોતાના પતિ માનતા હતા મીરાંબાઈ?
Embed widget