શોધખોળ કરો

Credit Card Rule Change: શું તમારી પાસ છે આ બેન્કનું ક્રેડિટ કાર્ડ? એક જૂનથી લાગુ થઇ રહ્યો છે ફેરફાર

Credit Card Rule Change: આજના સમયમાં ક્રેડિટ કાર્ડ યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે.

Credit Card Rule Change: આજના સમયમાં ક્રેડિટ કાર્ડ યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે. દરમિયાન, બેન્કો પણ આ સંબંધિત અપડેટ્સ શેર કરતી રહે છે. જો તમે પણ આમાં સામેલ છો અને ખાસ કરીને કોટક મહિન્દ્રા બેન્ક (Kotak Mahindra Bank) ના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે છે. વાસ્તવમાં 1 જૂન, 2025થી બેન્ક આમાં એક મોટો ફેરફાર કરવા જઈ રહી છે, જે તમારા ખિસ્સા પર બોજ વધારનાર સાબિત થશે. આવતા મહિનાની પહેલી તારીખથી કોટક મહિન્દ્રા બેન્ક તેની સાથે સંકળાયેલ રિવોર્ડ પોઈન્ટ સ્ટ્રક્ચર ઘટાડવા જઈ રહી છે અને ટ્રાન્જેક્શન ફીમાં વધારો કરવા જઈ રહી છે.

કોટક મહિન્દ્રા બેન્ક 1 જૂન, 2025થી તેના ક્રેડિટ કાર્ડ નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ અંતર્ગત બેન્ક યુટિલિટી પેમેન્ટ્સ, શિક્ષણ, ઇંધણ, વીમા પ્રીમિયમ પેમેન્ટ અને ઓનલાઈન ગેમિંગ માટે ક્રેડિટ કાર્ડ ધારકો માટે રિવોર્ડ પોઈન્ટ્સ પર નવી મર્યાદા લાદવા જઈ રહી છે. આ ફેરફારો અલગ-અલગ ક્રેડિટ કાર્ડ પર અલગ-અલગ હશે, જેની અસર કાર્ડધારકો પર પડશે.

વ્યાજ દરમાં ફેરફાર

બેન્કની વેબસાઇટ અનુસાર, આવતા મહિનાની પહેલી તારીખથી અમલમાં આવનાર સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે કોટક મહિન્દ્રા બેન્ક તેના મોટાભાગના ક્રેડિટ કાર્ડ પર માસિક ફાઇનાન્સ ચાર્જ વધારવા જઈ રહી છે. જે હાલના 3.50 ટકા (વાર્ષિક 42%) ના દરથી વધીને 3.75 ટકા (વાર્ષિક 45%) થશે. કોટક પ્રીવી લીગ સિગ્નેચર કાર્ડ પર, ચાર્જ દર મહિને 2.49% થી 3.50% સુધી રહેશે, કોટક ઇન્ફિનિટ અને વ્હાઇટ સિગ્નેચર કાર્ડ પર ચાર્જ દર મહિને 3.10% થી 3.50% સુધી રહેશે. જોકે, કોટક વ્હાઇટ રિઝર્વ અને કોટક સોલિટેર જેવા પ્રીમિયમ કાર્ડ્સ તેમના વર્તમાન વ્યાજ દરો જાળવી રાખશે.

ટ્રાન્જેક્શનમાં ફેરફાર

જૂન મહિનાની શરૂઆતથી કોટક મહિન્દ્રા બેન્કના તમામ કેટેગરીના ક્રેડિટ કાર્ડ પરના ટ્રાન્જેક્શન ચાર્જમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આમાં શિક્ષણ, વોલેટ લોડ, ઓનલાઈન ગેમિંગ અને ભાડા તેમજ ઈંધણનો ખર્ચ શામેલ છે. આમાં, મર્યાદા કરતાં વધુ ખર્ચ કરવા પર 1 ટકા ટ્રાન્જેક્શન ચાર્જ વસૂલવામાં આવશે. આ ઉપરાંત, લઘુત્તમ રકમના કિસ્સામાં હવે કુલ બાકી રકમના 1 ટકા અથવા ઓછામાં ઓછા 100 રૂપિયા વસૂલવામાં આવશે.

બેન્કના Q4 પરિણામો કેવા રહ્યા?

આ મહિને કોટક મહિન્દ્રા બેન્કે તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા અને તેણે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 14 ટકાનો ઘટાડો નોંધાવ્યો, જે 3551.74 કરોડ રૂપિયા થયો. જોકે, બેન્કની વ્યાજમાંથી ચોખ્ખી આવકમાં વધારો થયો અને તે વાર્ષિક ધોરણે 5.42 ટકા વધીને 7,283.57 કરોડ રૂપિયા થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
રોજ માત્ર ₹100 બચાવીને બની શકો છો લખપતિ, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપે છે જબરદસ્ત ફાયદા
રોજ માત્ર ₹100 બચાવીને બની શકો છો લખપતિ, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપે છે જબરદસ્ત ફાયદા
FD અને RD માંથી કોણ છે અસલી 'મની પાર્ટનર'? જાણો શેમાં મળશે વધુ ફાયદો
FD અને RD માંથી કોણ છે અસલી 'મની પાર્ટનર'? જાણો શેમાં મળશે વધુ ફાયદો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Embed widget