શોધખોળ કરો

Credit Card Rule Change: શું તમારી પાસ છે આ બેન્કનું ક્રેડિટ કાર્ડ? એક જૂનથી લાગુ થઇ રહ્યો છે ફેરફાર

Credit Card Rule Change: આજના સમયમાં ક્રેડિટ કાર્ડ યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે.

Credit Card Rule Change: આજના સમયમાં ક્રેડિટ કાર્ડ યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે. દરમિયાન, બેન્કો પણ આ સંબંધિત અપડેટ્સ શેર કરતી રહે છે. જો તમે પણ આમાં સામેલ છો અને ખાસ કરીને કોટક મહિન્દ્રા બેન્ક (Kotak Mahindra Bank) ના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે છે. વાસ્તવમાં 1 જૂન, 2025થી બેન્ક આમાં એક મોટો ફેરફાર કરવા જઈ રહી છે, જે તમારા ખિસ્સા પર બોજ વધારનાર સાબિત થશે. આવતા મહિનાની પહેલી તારીખથી કોટક મહિન્દ્રા બેન્ક તેની સાથે સંકળાયેલ રિવોર્ડ પોઈન્ટ સ્ટ્રક્ચર ઘટાડવા જઈ રહી છે અને ટ્રાન્જેક્શન ફીમાં વધારો કરવા જઈ રહી છે.

કોટક મહિન્દ્રા બેન્ક 1 જૂન, 2025થી તેના ક્રેડિટ કાર્ડ નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ અંતર્ગત બેન્ક યુટિલિટી પેમેન્ટ્સ, શિક્ષણ, ઇંધણ, વીમા પ્રીમિયમ પેમેન્ટ અને ઓનલાઈન ગેમિંગ માટે ક્રેડિટ કાર્ડ ધારકો માટે રિવોર્ડ પોઈન્ટ્સ પર નવી મર્યાદા લાદવા જઈ રહી છે. આ ફેરફારો અલગ-અલગ ક્રેડિટ કાર્ડ પર અલગ-અલગ હશે, જેની અસર કાર્ડધારકો પર પડશે.

વ્યાજ દરમાં ફેરફાર

બેન્કની વેબસાઇટ અનુસાર, આવતા મહિનાની પહેલી તારીખથી અમલમાં આવનાર સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે કોટક મહિન્દ્રા બેન્ક તેના મોટાભાગના ક્રેડિટ કાર્ડ પર માસિક ફાઇનાન્સ ચાર્જ વધારવા જઈ રહી છે. જે હાલના 3.50 ટકા (વાર્ષિક 42%) ના દરથી વધીને 3.75 ટકા (વાર્ષિક 45%) થશે. કોટક પ્રીવી લીગ સિગ્નેચર કાર્ડ પર, ચાર્જ દર મહિને 2.49% થી 3.50% સુધી રહેશે, કોટક ઇન્ફિનિટ અને વ્હાઇટ સિગ્નેચર કાર્ડ પર ચાર્જ દર મહિને 3.10% થી 3.50% સુધી રહેશે. જોકે, કોટક વ્હાઇટ રિઝર્વ અને કોટક સોલિટેર જેવા પ્રીમિયમ કાર્ડ્સ તેમના વર્તમાન વ્યાજ દરો જાળવી રાખશે.

ટ્રાન્જેક્શનમાં ફેરફાર

જૂન મહિનાની શરૂઆતથી કોટક મહિન્દ્રા બેન્કના તમામ કેટેગરીના ક્રેડિટ કાર્ડ પરના ટ્રાન્જેક્શન ચાર્જમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આમાં શિક્ષણ, વોલેટ લોડ, ઓનલાઈન ગેમિંગ અને ભાડા તેમજ ઈંધણનો ખર્ચ શામેલ છે. આમાં, મર્યાદા કરતાં વધુ ખર્ચ કરવા પર 1 ટકા ટ્રાન્જેક્શન ચાર્જ વસૂલવામાં આવશે. આ ઉપરાંત, લઘુત્તમ રકમના કિસ્સામાં હવે કુલ બાકી રકમના 1 ટકા અથવા ઓછામાં ઓછા 100 રૂપિયા વસૂલવામાં આવશે.

બેન્કના Q4 પરિણામો કેવા રહ્યા?

આ મહિને કોટક મહિન્દ્રા બેન્કે તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા અને તેણે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 14 ટકાનો ઘટાડો નોંધાવ્યો, જે 3551.74 કરોડ રૂપિયા થયો. જોકે, બેન્કની વ્યાજમાંથી ચોખ્ખી આવકમાં વધારો થયો અને તે વાર્ષિક ધોરણે 5.42 ટકા વધીને 7,283.57 કરોડ રૂપિયા થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Embed widget