શોધખોળ કરો

LIC: LIC અને અન્ય તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓની ઓફિસ 30 અને 31 માર્ચના રોજ ખુલી રહેશે, જાણો કારણ

LIC:કરોડો લોકોને રાહત આપતા આરબીઆઈએ આ શનિવાર અને રવિવારે બેન્કો ખુલ્લી રાખવાના નિર્દેશ આપ્યા છે.

LIC: માર્ચના અંતિમ સપ્તાહમાં ખાસ કરીને 30 અને 31 માર્ચના રોજ આવકવેરા અને બેન્ક સહિતના અનેક નાણાકીય કાર્યો પૂર્ણ કરવાની ઉતાવળ હોય છે. પરંતુ, શનિવાર અને રવિવારના કારણે ઘણીવાર કેટલાક કામ મોકૂફ રહે છે. આ વર્ષે પણ 30 અને 31 માર્ચ શનિવાર અને રવિવાર છે. કરોડો લોકોને રાહત આપતા આરબીઆઈએ આ શનિવાર અને રવિવારે બેન્કો ખુલ્લી રાખવાના નિર્દેશ આપ્યા છે. ભારતીય જીવન વીમા નિગમ (LIC) પણ કરદાતાઓને ચાલુ નાણાકીય વર્ષ 2023-24 ના અંત પહેલા કર બચત પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સુવિધા આપવા માટે 30 માર્ચ અને 31 માર્ચે તેની ઓફિસો ખુલ્લી રાખશે.

એલઆઈસીએ આ નિર્ણય બેન્કોની એ જાહેરાત બાદ લેવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે શનિવાર અને રવિવારે તેમની શાખાઓ ખુલ્લી રહેશે. આ મહિનાની શરૂઆતમાં ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ બેન્કોને તેમની શાખાઓ 30 માર્ચ અને 31 માર્ચ, 2024 ના રોજ સામાન્ય કામકાજના કલાકો સુધી સરકારી વ્યવહારો માટે ખુલ્લી રાખવાનો નિર્દેશ આપ્યો હતો.

જાહેર ક્ષેત્રની વીમા કંપનીએ જણાવ્યું હતું કે વીમા નિયમનકાર IRDAI ની સલાહ મુજબ LICએ આ વિશેષ પગલાને પોલિસીધારકોના હિતમાં લીધો છે. નિવેદન અનુસાર, ''એવું નક્કી કરવામાં આવ્યું છે કે પોલિસીધારકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે 'ઝોન' અને ડિવિઝનના અધિકારક્ષેત્ર હેઠળની ઓફિસો 30 અને 31 માર્ચ 2024ના રોજ  સત્તાવાર કામકાજના કલાકો સુધી સામાન્ય કામગીરી માટે ઓપન રહેશે.

ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDA) એ વીમા કંપનીઓને સલાહ આપી છે કે તેઓ પોલિસીધારકોને કોઈપણ પ્રકારની અસુવિધા ટાળવા માટે 30 માર્ચ અને 31 માર્ચે તેમની ઓફિસો ખુલ્લી રાખે. IRDA અનુસાર, વીમા કંપનીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ પૉલિસીધારકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે 30 અને 31 માર્ચ, 2024ના રોજ સામાન્ય કામકાજના કલાકો પ્રમાણે તેમની શાખાઓ ખુલી રાખે.                                                                                    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો
PM Matritva Vandana Yojana: શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કઈ મહિલાઓને મળે છે આનો લાભ
PM Matritva Vandana Yojana: શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કઈ મહિલાઓને મળે છે આનો લાભ

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
Embed widget