શોધખોળ કરો

LIC: LIC અને અન્ય તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓની ઓફિસ 30 અને 31 માર્ચના રોજ ખુલી રહેશે, જાણો કારણ

LIC:કરોડો લોકોને રાહત આપતા આરબીઆઈએ આ શનિવાર અને રવિવારે બેન્કો ખુલ્લી રાખવાના નિર્દેશ આપ્યા છે.

LIC: માર્ચના અંતિમ સપ્તાહમાં ખાસ કરીને 30 અને 31 માર્ચના રોજ આવકવેરા અને બેન્ક સહિતના અનેક નાણાકીય કાર્યો પૂર્ણ કરવાની ઉતાવળ હોય છે. પરંતુ, શનિવાર અને રવિવારના કારણે ઘણીવાર કેટલાક કામ મોકૂફ રહે છે. આ વર્ષે પણ 30 અને 31 માર્ચ શનિવાર અને રવિવાર છે. કરોડો લોકોને રાહત આપતા આરબીઆઈએ આ શનિવાર અને રવિવારે બેન્કો ખુલ્લી રાખવાના નિર્દેશ આપ્યા છે. ભારતીય જીવન વીમા નિગમ (LIC) પણ કરદાતાઓને ચાલુ નાણાકીય વર્ષ 2023-24 ના અંત પહેલા કર બચત પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સુવિધા આપવા માટે 30 માર્ચ અને 31 માર્ચે તેની ઓફિસો ખુલ્લી રાખશે.

એલઆઈસીએ આ નિર્ણય બેન્કોની એ જાહેરાત બાદ લેવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે શનિવાર અને રવિવારે તેમની શાખાઓ ખુલ્લી રહેશે. આ મહિનાની શરૂઆતમાં ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ બેન્કોને તેમની શાખાઓ 30 માર્ચ અને 31 માર્ચ, 2024 ના રોજ સામાન્ય કામકાજના કલાકો સુધી સરકારી વ્યવહારો માટે ખુલ્લી રાખવાનો નિર્દેશ આપ્યો હતો.

જાહેર ક્ષેત્રની વીમા કંપનીએ જણાવ્યું હતું કે વીમા નિયમનકાર IRDAI ની સલાહ મુજબ LICએ આ વિશેષ પગલાને પોલિસીધારકોના હિતમાં લીધો છે. નિવેદન અનુસાર, ''એવું નક્કી કરવામાં આવ્યું છે કે પોલિસીધારકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે 'ઝોન' અને ડિવિઝનના અધિકારક્ષેત્ર હેઠળની ઓફિસો 30 અને 31 માર્ચ 2024ના રોજ  સત્તાવાર કામકાજના કલાકો સુધી સામાન્ય કામગીરી માટે ઓપન રહેશે.

ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDA) એ વીમા કંપનીઓને સલાહ આપી છે કે તેઓ પોલિસીધારકોને કોઈપણ પ્રકારની અસુવિધા ટાળવા માટે 30 માર્ચ અને 31 માર્ચે તેમની ઓફિસો ખુલ્લી રાખે. IRDA અનુસાર, વીમા કંપનીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ પૉલિસીધારકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે 30 અને 31 માર્ચ, 2024ના રોજ સામાન્ય કામકાજના કલાકો પ્રમાણે તેમની શાખાઓ ખુલી રાખે.                                                                                    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission:  ડેટા અને સૂચનો આપવાનો સમય સમાપ્ત, પગાર વધારાને લઈ મોટું અપડેટ!
8th Pay Commission:  ડેટા અને સૂચનો આપવાનો સમય સમાપ્ત, પગાર વધારાને લઈ મોટું અપડેટ!
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
Embed widget