શોધખોળ કરો

આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવેલો મોબાઈલ નંબર આ રીતે બદલી શકો, જાણો સરળ પ્રોસેસ  

હાલમાં આધાર કાર્ડ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આઈડી પ્રૂફ છે. તેનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે.

Aadhaar Mobile Number changed: હાલમાં આધાર કાર્ડ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આઈડી પ્રૂફ છે. તેનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે, તેથી જ આધારમાં દાખલ કરેલી તમામ વિગતોને અપડેટ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે એ જાણવું જરૂરી છે કે તમારો કયો મોબાઈલ નંબર આધાર સાથે લિંક છે. નોંધનીય છે કે આધારની ઘણી સેવાઓનો ઉપયોગ કરવા માટે, તમારે આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબરની જરૂર છે.  ઉપરાંત આધાર કાર્ડ સાથે એક મોબાઈલ નંબર પણ લિંક થયેલો હોય છે, જેના પર આધાર સાથે જોડાયેલા OTP આવે છે. જો કે ઘણી વખત લોકો કોઈ કારણોસર તેમના આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર બદલવા માંગે છે. તમે પણ નંબર બદલવા માંગો છો તો સરળ પ્રોસેસ કરી બદલી શકો છો.  


આધાર કાર્ડ સાથે લિંક  મોબાઈલ નંબર આ રીતે બદલો 
 
દરેક વ્યક્તિ પાસે કોઈને કોઈ મોબાઈલ નંબર તેમના આધાર કાર્ડ સાથે લિંક હોય છે. એટલે જો કોઈ કારણોસર તમે તે બદલવા માંગતા હોય તો આ માટે તમારે પહેલા તમારા નજીકના આધાર સેવા કેન્દ્રમાં જવું પડશે.

આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને મોબાઈલ નંબર અપડેટ કરવા માટે ફોર્મ લેવું પડશે, જણાવી દઈએ કે આ ફોર્મને કરેક્શન ફોર્મ કહેવામાં આવે છે. આ ફોર્મમાં તમારે જરૂરી માહિતી દાખલ કરવી પડશે, જેમ કે આધાર નંબર, નામ, સરનામું સાથે મોબાઇલ નંબર જે આધાર સાથે લિંક કરવાનો રહેશે.

ફોર્મ ભરતી વખતે એકવાર મોબાઈલ નંબર ચેક કરો એ બાદ આ ફોર્મ સંબંધિત અધિકારીને આપો અને તેઓ તમારું બાયોમેટ્રિક લઈ જશે. આ પછી તમારો નવો મોબાઈલ નંબર તમારા આધાર સાથે લિંક થઈ જશે.

નોંધનીય છે જે મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે તમારે લગભગ 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

તમારા નજીકના આધાર સેવા કેન્દ્ર/આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લો. તમે uidai.gov.in પર "લોકેટ એનરોલમેન્ટ સેન્ટર" પર ક્લિક કરીને નજીકના આધાર કેન્દ્ર માટે તપાસ કરી શકો છો.

- મોબાઈલ નંબર બદલવા માટે આધાર હેલ્પ એક્ઝિક્યુટિવ તમને ભરવા માટે એક ફોર્મ આપશે. આધાર અપડેટ/સુધારણા ફોર્મ ભરો.

તમારા ફોર્મને ફરીથી તપાસો અને આધાર એક્ઝિક્યુટિવને સબમિટ કરો.   અપડેટ માટે તમારી પાસેથી ન્યૂનતમ 50 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. આધાર એક્ઝિક્યુટિવને ફી ચૂકવો.

- ટ્રાન્ઝેક્શન પછી, આધાર એક્ઝિક્યુટિવ અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) ધરાવતી સ્વીકૃતિ સ્લિપ આપશે.


- તમે તમારી અરજીની સ્થિતિ તપાસવા માટે આપેલ URN નો ઉપયોગ કરી શકો છો.

સ્ટેટસ ચેક કરવા myaadhaar.uidai.gov.in/ ની મુલાકાત લો અને ચેક એનરોલમેન્ટ એન્ડ અપડેટ સ્ટેટસ પર ક્લિક કરો. તમારો URN નંબર અને કેપ્ચા દાખલ કરો.

ઉલ્લેખનીય છે કે, તમારો મોબાઈલ નંબર 90 દિવસની અંદર UIDAI ડેટાબેઝમાં અપડેટ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
વિશ્વમાં યુદ્ધનો માહોલ, પણ ભારત-કેનેડા વચ્ચે થયો ઐતિહાસિક કરાર! જાણો વિગતે
વિશ્વમાં યુદ્ધનો માહોલ, પણ ભારત-કેનેડા વચ્ચે થયો ઐતિહાસિક કરાર! જાણો વિગતે
વંતારાનો પ્રથમ સ્થાપના દિવસ: વન્યજીવો માટે આશીર્વાદરૂપ બની અનંત અંબાણીની સંસ્થા
વંતારાનો પ્રથમ સ્થાપના દિવસ: વન્યજીવો માટે આશીર્વાદરૂપ બની અનંત અંબાણીની સંસ્થા
શું તમારા PF ખાતામાં વ્યાજ વધ્યું? EPFO એ વર્ષ 2025-26 માટે લીધો આ મોટો નિર્ણય!
શું તમારા PF ખાતામાં વ્યાજ વધ્યું? EPFO એ વર્ષ 2025-26 માટે લીધો આ મોટો નિર્ણય!

વિડિઓઝ

Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત
Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
રાત થતાં જ ભારતીય રેલવેમાં લાગુ થઈ જાય છે આ નિયમો, સફર કરતા અગાઉ જાણો
રાત થતાં જ ભારતીય રેલવેમાં લાગુ થઈ જાય છે આ નિયમો, સફર કરતા અગાઉ જાણો
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
Embed widget