શોધખોળ કરો

મોદી સરાકરનો મોટો નિર્ણયઃ હવે ઘર બેઠે મેળવો મોબાઈલ સિમ, દુકાનેથી મળતા સિમ માટે કોઈ દસ્તાવેજ આપવા નહીં પડે

સંચાર મંત્રાલયથી જાહેર આદેશ મુજબ જો આપ ઘર બેઠા નવું મોબાઈલ સિમકાર્ડ લેવા ઈચ્છતા હોય તો હવે એ સંભવ થઈ શકશે.

ટેલીકોમ ક્ષેત્રમાં મોબાઈલ કંપનીઓને રાહત આપવાના એલાન બાદ હવે મોદી સરકારે ગ્રાહકો માટે ઘણી સુવિધાઓનું એલાન કર્યુ છે. સંચાર મંત્રાલયે જાહેર કરેલા એક આદેશમાં જાહેર કરીને નવા મોબાઈલ સીમ લેવા અને પ્રિપેડથી પોસ્ટપેડ અને પોસ્ટપેડથી પ્રીપેડમાં ફેરફારના નિયમોને ખુબ જ સરળ બનાવવાનું એલાન કર્યું છે.

સંચાર મંત્રાલયથી જાહેર આદેશ મુજબ જો આપ ઘર બેઠા નવું મોબાઈલ સિમકાર્ડ લેવા ઈચ્છતા હોય તો હવે એ સંભવ થઈ શકશે. જે માટે આપે ફક્ત તેની કંપનીની એપ અથવા વેબસાઈટ પર આવેદન ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરતા સમયે ગ્રાહકોને એક વૈકલ્પિક નંબર આપવો પડશે. જેના પર ઓટીપી મોકલીને સત્યતાની તપાસ કરી શકાશે.

જાણો શું કરવું પડશે

અરજદારે તેના ફોર્મ પર તેનો ફોટોગ્રાફ અને વીડિયો પણ અપલોડ કરવો પડશે. સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી, આપેલ સરનામાં પર ગ્રાહકને નિષ્ક્રિય સિમ આપવામાં આવશે અને અમુક પ્રક્રિયાઓ અને ચકાસણીઓ પૂર્ણ કરીને સિમ કાર્ડ સક્રિય કરી શકાય છે.

જે ગ્રાહકો બજારમાં જાય છે અને મોબાઇલ સર્વિસ કંપનીની દુકાન અથવા શોરૂમમાંથી નવું મોબાઇલ સિમકાર્ડ લે છે તે ગ્રાહકોને મોટી સગવડ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. હવે આ માટે કોઈપણ દસ્તાવેજની જરૂર રહેશે નહીં. હાલમાં, સિમ મેળવવા માટે આધાર અથવા અન્ય કોઇ દસ્તાવેજ અરજી સાથે જમા કરાવવાના રહેશે.

આધારનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોની સંમતિ ફરજિયાત છે

હવે નવા મોબાઇલ કનેક્શન માટે આધારમાંથી પ્રાપ્ત માહિતી દ્વારા જ ગ્રાહકોને નવું સિમ આપી શકાય છે. મોબાઈલ કંપનીઓએ આધારમાંથી માહિતી મેળવવા માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન 1 રૂપિયા ખર્ચ કરવો પડશે. આ કિસ્સામાં પણ આધારનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોની સંમતિ મેળવવી ફરજિયાત બનાવવામાં આવી છે.

એ જ રીતે, મોબાઇલ પ્રીપેડ કનેક્શનને પોસ્ટપેડ અથવા પોસ્ટપેડ કનેક્શનને પ્રિપેઇડમાં રૂપાંતરિત કરવું ખૂબ જ સરળ બનાવવામાં આવ્યું છે. આ માટે, ઓટીપી દ્વારા જ વેરિફિકેશન કરવું પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Gold Price: સોનાના ભાવમાં રેકોર્ડ વધારો, રોકાણ અથવા ખરીદી કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો
Gold Price: સોનાના ભાવમાં રેકોર્ડ વધારો, રોકાણ અથવા ખરીદી કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો
Gold-Silver Rate: સોનું ચાંદી બંનેના કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Gold-Silver Rate: સોનું ચાંદી બંનેના કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Embed widget