શોધખોળ કરો

માર્કેટમાં આવશે 20 રૂપિયાની નવી નોટ, RBIએ જુની નોટોને લઇને કરી આ સ્પષ્ટતા

20 Rupee New Note : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે 20 રૂપિયાની નવી નોટ ટૂંક સમયમાં આવશે. તેના પર RBI ગવર્નર સંજય મલ્હોત્રા હસ્તાક્ષર કરશે.

20 Rupee New Note: ભારતીય રિઝર્વ બેંક (RBI) ટૂંક સમયમાં મહાત્મા ગાંધી શ્રેણી (નવી) હેઠળ 20 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. તેના પર નવા RBI ગવર્નર સંજય મલ્હોત્રા હસ્તાક્ષર કરશે. આ નવી નોટોની ડિઝાઇન અને ફીચર  હાલની 20 રૂપિયાની નોટો જેવી જ રહેશે, ફક્ત સહી અપડેટ કરવામાં આવશે. તેનો અર્થ એ કે રંગ, કદ, સુરક્ષા સુવિધાઓ બધું જ સમાન રહેશે. આ ફેરફાર એક સામાન્ય પ્રક્રિયા છે જે RBI ગવર્નર બદલાયા પછી થાય છે.                 

હવે 20 રૂપિયાની જૂની નોટોનું શું?

સંજય મલ્હોત્રાએ 11 ડિસેમ્બર,  2024ના રોજ ત્રણ વર્ષના કાર્યકાળ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 26મા ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે અગાઉના ગવર્નરોના કાર્યકાળ દરમિયાન જાહેર  કરાયેલી તમામ 20 રૂપિયાની નોટો ચલણમાં રહેશે.                                                                                                                                    

RBI એક્ટ, 1934 ની જોગવાઈઓ અનુસાર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર  કરાયેલી બધી નોટો ભારતમાં વ્યવહારો માટે સંપૂર્ણપણે માન્ય રહેશે જ્યાં સુધી તે ચલણમાંથી પાછી ખેંચી લેવામાં ન આવે.

આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા જારી કરાયેલ 1 રૂપિયાની નોટ પણ કાનૂની ટેન્ડર છે. બેંક નોટ છાપવાનું કામ ચાર પ્રિન્ટિંગ પ્રેસમાં થાય છે. આમાંથી બે ભારત સરકાર દ્વારા સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા સંચાલિત છે.

જૂની નોટો બદલવાની જરૂર નથી

આ 20 રૂપિયાની નોટમાં મહાત્મા ગાંધીનું ચિત્ર વધુ સ્પષ્ટ રીતે દેખાશે. આ ઉપરાંત, નંબરિંગ પેટર્ન, વોટર માર્ક અને સુરક્ષા થ્રેડને પણ મજબૂત બનાવવામાં આવશે. તેના પ્રકાશન સાથે, બજારમાં વ્યવહારો માટે જૂની અને નવી બંને નોટોનો ઉપયોગ કરી શકાશે. આનો અર્થ એ થયો કે નવી નોટો આવ્યા પછી પણ જૂની નોટો બદલવાની કે બેંકમાં જમા કરાવવાની જરૂર રહેશે નહીં. નવી નોટો બેંકો અને એટીએમ દ્વારા વહેંચવામાં આવશે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
Alcohol And Milk Side Effects: શું બિયર પછી દૂધ પી શકો છો, જાણો તેનાથી શરીરને કેટલું થાય છે નુકસાન ?
Alcohol And Milk Side Effects: શું બિયર પછી દૂધ પી શકો છો, જાણો તેનાથી શરીરને કેટલું થાય છે નુકસાન ?
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
શું આ કર્મચારીઓને NPS હેઠળ બે વખત ગ્રેચ્યુઇટી મળશે, સરકારે શું કહ્યુ?
શું આ કર્મચારીઓને NPS હેઠળ બે વખત ગ્રેચ્યુઇટી મળશે, સરકારે શું કહ્યુ?

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
Alcohol And Milk Side Effects: શું બિયર પછી દૂધ પી શકો છો, જાણો તેનાથી શરીરને કેટલું થાય છે નુકસાન ?
Alcohol And Milk Side Effects: શું બિયર પછી દૂધ પી શકો છો, જાણો તેનાથી શરીરને કેટલું થાય છે નુકસાન ?
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
શું આ કર્મચારીઓને NPS હેઠળ બે વખત ગ્રેચ્યુઇટી મળશે, સરકારે શું કહ્યુ?
શું આ કર્મચારીઓને NPS હેઠળ બે વખત ગ્રેચ્યુઇટી મળશે, સરકારે શું કહ્યુ?
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
Embed widget