શોધખોળ કરો

UK: નીરવ મોદીની જામીન અરજી ફગાવાઇ, 22 ઓગસ્ટ સુધી મોકલ્યો જેલ

નીરવ મોદી 19 માર્ચથી લંડનની વંડ્સવર્થ જેલમાં છે. પીએનબીમાં કૌભાંડ કરવાની સાથે સાથે નીરવ મોદી પર મની લોન્ડ્રરિંગ પર આરોપ છે

નવી દિલ્હીઃ ભાગેડુ બિઝનેસમેન નીરવ મોદીની લંડનની એક અદાલતે કોઇ રાહત આપી નથી. કોર્ટે તેની  જામીન અરજી ફગાવી દીધી છે અને તેની કસ્ટડી 22 ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવી છે. કેસની આગામી સુનાવણી હવે 22 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. સૂત્રોના મતે હીરા વ્યાપારી નીરવ મોદીના કેસનું ટ્રાયલ 2020માં શરૂ થઇ શકે છે. નોંધનીય છે કે નીરવ મોદી પંજાબ નેશનલ બેન્કને 13 હજાર કરોડથી વધુનો ચૂનો લગાવી ભાગી જવાનો આરોપ છે. નીરવ મોદી 19 માર્ચથી લંડનની વંડ્સવર્થ જેલમાં છે. પીએનબીમાં કૌભાંડ કરવાની સાથે સાથે નીરવ મોદી પર મની લોન્ડ્રરિંગ પર આરોપ છે. ભારત નીરવ મોદીના પ્રત્યાર્પણ સતત પ્રયાસ કરી રહ્યું છે. આ અગાઉ 22 જૂલાઇના રોજ નીરવ મોદીની  જામીન અરજી  યુકે હાઇકોર્ટે ફગાવી દીધી હતી. યુકે હાઇકોર્ટે નીરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી છે. અરજી પર સુનાવણી દરમિયાન નીરવ મોદીના વકીલ ક્લેયર મોંન્ટગોમેરીનો તર્ક આપ્યો હતો કે નીરવ મોદી લંડન રૂપિયા એકઠા કરીને આવ્યા છે. જો તેમને જામીન મળ્યા તો તેમણે પોતાને એક ઇલેક્ટ્રોનિક ઉપકરણથી  ટેગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે જેના મારફતે તેને ટ્રેક કરાવી શકાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
વિશ્વમાં યુદ્ધનો માહોલ, પણ ભારત-કેનેડા વચ્ચે થયો ઐતિહાસિક કરાર! જાણો વિગતે
વિશ્વમાં યુદ્ધનો માહોલ, પણ ભારત-કેનેડા વચ્ચે થયો ઐતિહાસિક કરાર! જાણો વિગતે
વંતારાનો પ્રથમ સ્થાપના દિવસ: વન્યજીવો માટે આશીર્વાદરૂપ બની અનંત અંબાણીની સંસ્થા
વંતારાનો પ્રથમ સ્થાપના દિવસ: વન્યજીવો માટે આશીર્વાદરૂપ બની અનંત અંબાણીની સંસ્થા
શું તમારા PF ખાતામાં વ્યાજ વધ્યું? EPFO એ વર્ષ 2025-26 માટે લીધો આ મોટો નિર્ણય!
શું તમારા PF ખાતામાં વ્યાજ વધ્યું? EPFO એ વર્ષ 2025-26 માટે લીધો આ મોટો નિર્ણય!

વિડિઓઝ

Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત
Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
રાત થતાં જ ભારતીય રેલવેમાં લાગુ થઈ જાય છે આ નિયમો, સફર કરતા અગાઉ જાણો
રાત થતાં જ ભારતીય રેલવેમાં લાગુ થઈ જાય છે આ નિયમો, સફર કરતા અગાઉ જાણો
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
Embed widget