શોધખોળ કરો

લોકડાઉનની વચ્ચે Jio, Vodafone અને Airtelએ યૂઝર્સને આપ્યો ઝાટકો, પ્લાન્સની વેલિડિટી.....

આ પહેલા લોકડાઉન લાગુ થયા બાદ ટેલિકોમ કંપનીઓ પ્રીપેડ પ્લાન્સની વેલિડિટી 14 એપ્રિલ સુધી વધારી દીધી હતી.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન વચ્ચે વોડાફોન-આઈડિયા, એરટેલ અને રિલાયન્સ જિયો સહિત અનેક ટેલિકોમ કંપનીએ ગ્રાહકોને ઘણી સુવિધા આપી હતી. કંપનીઓ તરફથી પ્લાન્સની વેલિડિટી પણ વધારી હતી પરંતુ હવે કંપનીઓ દ્વારા ટેરિફ પ્લાન્સની વેલિડિટી નહીં વધારવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી લોકડાઉન 3માં આપવામાં આવેલી ઢીલના કારણે કંપનીઓ દ્વારા પ્લાન્સની વેલિડિટી નહીં વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વોડાફોન, ભારતી એરટલે અને રિલાયન્સ જિયો તરફથી સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI)ના ડાયરેક્ટર જનરલ રાજન મેથ્યૂઝે કહ્યું કે, ટેરિફ પ્લાન્સ પર હવે વેલિડિટી નહીં વધારવામાં આવે. લોકડાઉનમાં રાહત મળ્યા બાદ ગ્રાહકો બહાર જઈને રિચાર્જ કરાવી શકે છે. આ પહેલા લોકડાઉન લાગુ થયા બાદ ટેલિકોમ કંપનીઓ પ્રીપેડ પ્લાન્સની વેલિડિટી 14 એપ્રિલ સુધી વધારી દીધી હતી. જે બાદ લોકડાઉન વધારવામાં આવ્યું તે 3 મે સુધી લંબાવી હતી, પરંતુ હવે આ સુવિધા પરત લઈ લીધી છે. ટેલિકોમ ઓપરેટર્સ વોડાફોન-આઈડિયા અને એરટેલ દ્વારા ગ્રાહકોને 10 રૂપિયા સુધીનો એકસ્ટ્રા ટોકટાઈમ બિલકુલ ફ્રી આપતી હતી. ઉપરાંત જિયો પણ 100 મિનિટનો ફ્રી ટોકટાઈમ કસ્ટમર્સને આપતી હતી. કંપનીઓના જણાવ્યા મુજબ નાની કરિયાણાની દુકાનથી લઈ એટીએમની મદદથી રિચાર્જ કરી શકાય છે, ઉપરાંત ઓનલાઈન રિચાર્જની સુવિધા પણ ઉપલબ્ધ હોવાથી વેલિડિટી નહીં વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
Embed widget