શોધખોળ કરો

PAN Aadhaar Link: તમામ લોકો માટે જરૂરી નથી આધાર અને પાન કાર્ડ લિંક કરવું, જાણો શું છે નિયમો ?

PAN Aadhaar Link: પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું પણ ખૂબ જરૂરી છે. પરંતુ કેટલાક લોકોને આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરાવવું જરૂરી નથી

PAN Aadhaar Link: આધાર કાર્ડની જેમ પાન કાર્ડ પણ ખૂબ મહત્વના દસ્તાવેજમાનો એક છે. પાન કાર્ડનો ઉપયોગ આર્થિક લેવડદેવડ અને ટેક્સ સંબંધિત ચીજો માટે થાય છે. આ કારણ છે કે દેશમાં કરોડો લોકો પાસે પાન કાર્ડ છે. ખાસ કરીને બિઝનેસ કરનારા અને નોકરી કરનારા લોકો પાસે પાન કાર્ડ જરૂર હોય છે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું પણ ખૂબ જરૂરી છે. પરંતુ કેટલાક લોકોને આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરાવવું જરૂરી નથી. આ અંગે કેટલાક નિયમો  પણ બનાવવામાં આવ્યા છે

છેલ્લા કેટલાક વર્ષોમાં પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે સરકાર તરફથી અનેક વાર ડેડલાઇન આપવામાં આવી હતી. તેની ડેડલાઇન હવે ખત્મ થઇ ચૂકી છે. પાન કાર્ડને લઇને અનેક પ્રકારની જાણકારી સરકાર તરફથી આપવામાં આવી છે. જેમાં ખોટા ઉપયોગની વાત કરવામાં આવી છે. આજે અમે તમને જણાવીશું કે ક્યા લોકોને પાન અને આધાર કાર્ડ લિંક કરવાની જરૂર નથી.

કોણ ના કરી શકે આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક?

નોંધનીય છે કે કેટલાક લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની જરૂર નથી. તેમાં 80 વર્ષથી વધુ ઉંમરના લોકો સામેલ છે. તે સિવાય આયકર અધિનિયમ અનુસાર નોન રેસિડેન્સ અથવા જેમની પાસે ભારતની નાગરિકતા નથી. તેમને પણ પાન કાર્ડને લિંક કરવાની જરૂર નથી. જ્યારે આસામ, જમ્મુ અને કાશ્મીર અને મેઘાલય રાજ્યોના નિવાસીઓને પણ પાન અને આધાર કાર્ડ લિંક કરવામાં છૂટ મળી છે. એટલે કે તેમને પણ લિંક કરવાની જરૂર નથી. વાસ્તવમાં જે લોકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું નથી તેમનું પાન કાર્ડ ડિએક્ટિવેટ કરી દેવામાં આવ્યું છે.

પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નહી કરાવો તો નહી મળે આ સુવિધા

જે લોકોએ પાન અને આધારને લિંક કરાવ્યું નથી તેમને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકતા નથી. તે સાથે જ બેન્ક સંબંધિત ટ્રાન્જેક્શન પણ કરી શકતા નથી. તમામ સરકારી યોજનાઓનો ફાયદો ઉઠાવી શકતા નથી. આ કારણ છે કે તમામ બાબતો માટે કેવાયસી જરૂરી બની ગયુ છે.                           

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડ , પ્રેમપ્રકરણમાં કરી હત્યા?
Harit Shukla :  BLOની ધરપકડ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : 'પ્રામાણિકતાનું પોસ્ટર'
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ધારાસભ્યને સળી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
લાલુ પરિવારમાં ભૂકંપ: તેજ પ્રતાપની PM મોદી અને CM નીતિશને અપીલ- ‘મારા માતા-પિતાને કોઈએ....’
લાલુ પરિવારમાં ભૂકંપ: તેજ પ્રતાપની PM મોદી અને CM નીતિશને અપીલ- ‘મારા માતા-પિતાને કોઈએ....’
Embed widget