શોધખોળ કરો

નોકરી નથી છતાં બેંક આપશે પર્સનલ લોન, આટલી બાબતો ધ્યાનમાં રાખશો તો ફટાફટ મળી જશે લોન

Loan for Unemployed: બેંકો નોકરી છૂટી જવા પર પણ પર્સનલ લોન આપે છે પરંતુ લોન મંજૂર કરતા પહેલા કેટલીક બાબતો પર ધ્યાન આપે છે.

Personal LoanL: બેંકો મોટેભાગે નોકરીયાત લોકોને સરળતાથી પર્સનલ લોન આપે છે. આનું કારણ એ છે કે બેંકને ખબર છે કે તેમનું લોન ડૂબશે નહીં અને લેનાર સરળતાથી EMI ચૂકવી દેશે. પરંતુ જો તમારી નોકરી છૂટી ગઈ હોય તો પણ બેંક લોન આપશે? આનો જવાબ છે હા! બેંકો નોકરી છૂટી જવા પર પણ પર્સનલ લોન આપે છે પરંતુ લોન મંજૂર કરતા પહેલા કેટલીક બાબતો પર ધ્યાન આપે છે. ચાલો જાણીએ કે જો તમારી પાસે નોકરી નથી તો કેવી રીતે પર્સનલ લોન લઈ શકો છો.

અરજી કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો

  1. તમારી લોનની જરૂરિયાતોનું નિર્ધારણ કરો: અરજી કરતા પહેલા, એ આકલન કરવું જરૂરી છે કે તમને ખરેખર કેટલા પૈસાની જરૂર છે.
  2. તમારા ક્રેડિટ રિપોર્ટની સમીક્ષા કરો: નોકરી ન હોવા પર બેંકનો વિશ્વાસ જીતવો મુશ્કેલ બને છે, તેથી ઉચ્ચ ક્રેડિટ સ્કોર હોવું મહત્વપૂર્ણ બની જાય છે. એક સારો ક્રેડિટ સ્કોર તમને લોન મેળવવામાં મદદ કરે છે.
  3. જરૂરી દસ્તાવેજો એકત્ર કરો: તમારી લોન અરજી માટે બધા જરૂરી દસ્તાવેજો તૈયાર કરો. આમાં એ દસ્તાવેજો પણ સામેલ કરો જે લોન ચૂકવવાની તમારી ક્ષમતા દર્શાવી શકે.
  4. તમારો હેતુ સ્પષ્ટ રીતે સમજાવો: અરજી કરતી વખતે, તમને લોનની જરૂર કેમ છે તે અંગે પારદર્શક રહો. તમે પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવાની યોજના બનાવી રહ્યા છો તેની વિગતવાર માહિતી આપો, જેથી તમારી અરજીમાં લેણદારનો વિશ્વાસ વધારવામાં મદદ મળશે.

શું બેંક લોન આપી દેશે?

નોકરી ન હોવા પર લોન મેળવવી મુશ્કેલ જરૂર છે પરંતુ અશક્ય નથી. જો સારો ક્રેડિટ છે તો બેંકો લોન આપી દે છે. નોકરી ન હોવા પર બેંક કે નાણાકીય સંસ્થા સાથેનો તમારો સંબંધ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે ઉચ્ચ ક્રેડિટ સ્કોર જાળવી રાખ્યો છે, તો તે મંજૂર થવાની તમારી સંભાવનાઓને વધારે છે.

આ વિકલ્પો પર પણ વિચાર કરી શકો છો સિક્યોર્ડ લોન: કાર કે પ્રોપર્ટી જેવી એસેટનો ઉપયોગ કરીને તમે નોકરી છૂટ્યા પછી પણ બેંકમાંથી લોન લઈ શકો છો. બેંક તમારી પ્રોપર્ટીને કોલેટરલ તરીકે ઉપયોગ કરીને સહેલાઈથી પર્સનલ લોન આપશે. આ પ્રકારની લોનમાં એક એ પણ ફાયદો છે કે બેંક તમારી પાસેથી ઓછું વ્યાજ વસૂલ કરશે.

કો સાઇનર લોન: એક સ્થિર આવક ધરાવતા ક્રેડિટયોગ્ય વ્યક્તિને લોન પર કો સાઇનર બનાવીને તમે સહેલાઈથી લોન મેળવી શકો છો. લોનની EMI ન ચૂકવવાની સ્થિતિમાં કો સાઇનર પુનઃચુકવણીની જવાબદારી લે છે.

કેમ લોન આપવામાં બેંકો ખચકાય છે?

બેંકો સામાન્ય રીતે બેરોજગાર અરજદારો માટે કડક પાત્રતા માપદંડો લાગુ કરે છે, જેમાં ઉચ્ચ ક્રેડિટ સ્કોર સીમા અને ઓછી લોન રકમ સામેલ હોય છે. નોકરી ન હોવાના કારણે વધેલા જોખમને લીધે, બેરોજગાર વ્યક્તિઓની વ્યક્તિગત લોન સામાન્ય રીતે નોકરી ધરાવનારની સરખામણીમાં વધુ વ્યાજ દરે આપવામાં આવે છે. નોકરી છૂટવા અને નાણાકીય સંકટના કિસ્સાઓમાં, ચુકવણી વ્યવસ્થા કે ઓછા વ્યાજ દરો જેવા વિકલ્પો શોધવા માટે તમારી હાલની બેંક સાથે વાત કરો.

આ પણ વાંચોઃ

Gold Price Today: નવરાત્રિના પહેલા જ દિવસે સોનું થયું સસ્તું, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget