શોધખોળ કરો

FD: પંજાબ નેશનલ બેન્ક અને કોટક મહિન્દ્રાએ FDના વ્યાજદરોમાં કર્યો વધારો

પંજાબ નેશનલ બેંક (PNB) અને કોટક મહિન્દ્રા બેંકે તેમની ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરમાં વધારો કર્યો છે

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક (PNB) અને કોટક મહિન્દ્રા બેંકે તેમની ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ મહિને આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારો કર્યા બાદ બંને બેંકો દ્વારા આ વધારો કરવામાં આવ્યો છે. આરબીઆઈએ 5મી ઓગસ્ટે રેપો રેટમાં વધારો કર્યો હતો. આ પછી ઘણી બેંકો અને NBFC સંસ્થાઓએ FDના વ્યાજ દરમાં વધારો કર્યો છે. બંને બેંકો દ્વારા FDના વ્યાજ દરોમાં કરવામાં આવેલો વધારો આજથી (17 ઓગસ્ટ)થી લાગુ થશે.

જાહેર ક્ષેત્રની બેંક PNBએ એક વર્ષથી વધુ સમયની FD પર વ્યાજ દરમાં 0.20 ટકાનો વધારો કર્યો છે. બેંક હવે તેના પર 5.50 ટકા વ્યાજ ચૂકવશે. બેંકે 1 વર્ષથી વધુ પરંતુ 2 વર્ષથી ઓછી એફડી પર વ્યાજ દરમાં 0.15 ટકાનો વધારો કર્યો છે. આ 5.45 ટકાથી વધારીને 5.50 ટકા કરવામાં આવ્યા છે.

બે વર્ષથી વધુ અને 3 વર્ષ સુધીની FD પર બેંક 5.60 ટકા વ્યાજ ચૂકવશે. આમાં 0.10 ટકાનો વધારો થયો છે. 3 વર્ષથી 5 વર્ષથી ઓછા સમય માટે હવે બેંકની FDનો વ્યાજ દર 5.75 ટકા રહેશે. 1,111 દિવસમાં પાકતી થાપણો પર 5.75 ટકા વ્યાજ મળશે. જ્યારે 5 વર્ષથી વધુ 10 વર્ષ માટે વ્યાજ દર 5.60 ટકા છે. બેંક વરિષ્ઠ નાગરિકોને વધારાનું 0.50 ટકા વ્યાજ આપશે.

કોટકે વ્યાજદરમાં કેટલો વધારો કર્યો

કોટક મહિન્દ્રાએ FD પરના વ્યાજ દરમાં 0.15 ટકાનો વધારો કર્યો છે. બેંકે 365 થી 389 દિવસના સમયગાળા માટે વ્યાજ દરોમાં 0.15 ટકાનો વધારો કરીને 5.75 ટકા કર્યો છે. 390 થી ત્રણ વર્ષની FD પર હવે 5.90 ટકા વ્યાજ મળશે.

આ સિવાય કોટક મહિન્દ્રા બેંકે ત્રણ વર્ષથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે થાપણો પરના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેના માટે વ્યાજ દર 5.90 ટકા રહેશે. બેંકે તેની રિકરિંગ ડિપોઝીટ (RD)ના દરોમાં પણ વધારો કર્યો છે. 6 મહિનાની મુદત માટે રિકરિંગ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં 0.25%નો વધારો થયો છે.

 

Updates: Smartphoneમાંથી નીકળીને હવામાં ઉડશે Camera, ખુદ Drone બનીને ક્લિક કરશે તસવીરો, જાણો કઇ કંપનીનો છે આ ફોન.....

Banaskantha Flood : ડીસાના સોયલા ગામે સ્થળાંતર કરી રહેલી મહિલા તળાવમાં ડૂબી ગઈ, NDRFએ હાથ ધરી શોધખોળ

Krishna Janmashtami : સૌરાષ્ટ્રના આ મેળાના રંગમાં પડ્યો ભંગ, ગ્રાઉન્ડમાં ભરાયા પાણી, સ્ટોલના મંડપ હવામાં ઉડ્યા

BJP Parliamentary Board: ભાજપે સંસદીય બોર્ડ અને ચૂંટણી સમિતિની જાહેરાત કરી, આ દિગ્ગજોની કરાઈ હકાલપટ્ટી

 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Murder Case : મહિલા દિવસે જ ગુજરાતમાં યુવતીની હત્યા | કોણે અને કેમ કરી હત્યા?PM Modi:મહિલા દિવસના રોજ નવસારીમાં વડાપ્રધાન મોદી, આપશે આ ખાસ ભેટGujarat Heatwave News:આગામી પાંચ દિવસ આકાશમાંથી વરસશે આગ, જાણો શું કરાઈ મોટી આગાહી?Amit Shah In Gujarat: કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે, સોમનાથ મંદિરમાં કરશે પૂજા-અર્ચના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Mahila Samriddhi Yojana:  આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
Mahila Samriddhi Yojana: આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
ભાજપના ગઢમાં રાહુલ ગાંધીની કોંગ્રેસને સક્રિય કરવા કવાયત, સંગઠનમાં મોટા ફેરફારના સંકેત
ભાજપના ગઢમાં રાહુલ ગાંધીની કોંગ્રેસને સક્રિય કરવા કવાયત, સંગઠનમાં મોટા ફેરફારના સંકેત
Holi Celebration: ફક્ત ભારતમાં જ નહીં પણ આ દેશમાં પણ ઉજવવામાં આવે છે હોળી, 8 દિવસ ચાલે છે રંગોનો તહેવાર
Holi Celebration: ફક્ત ભારતમાં જ નહીં પણ આ દેશમાં પણ ઉજવવામાં આવે છે હોળી, 8 દિવસ ચાલે છે રંગોનો તહેવાર
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
Embed widget