શોધખોળ કરો

PNBના કરોડો ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો , બેંકે ઘટાડ્યા વ્યાજદર, જાણો બચત ખાતા પર કેટલું વ્યાજ મળશે?

PNB Interest Rates: નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ પંજાબ નેશનલ બેંકના ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. PNB એ બચત ખાતા પર વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લીધો છે.

PNB Interest Rates: નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ પંજાબ નેશનલ બેંકના ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. PNB એ બચત ખાતા પર વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લીધો છે. બેંકે આ અંગે જાહેરનામું  બહાર પાડ્યું છે. બેંક દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયની અસર દેશના કરોડો ગ્રાહકો પર પડશે. ચાલો તમને જણાવીએ કે હવે બેંક તમને કયા દરે વ્યાજનો લાભ આપશે-

PNBએ જાહેરનામું બહાર પાડ્યું
પંજાબ નેશનલ બેંક દ્વારા જાહેર  કરાયેલા જાહેરનામા  મુજબ 10 લાખ રૂપિયાથી ઓછા ખાતાધારકોને હવે 2.70 ટકાના દરે વ્યાજ મળશે. 10 લાખથી 500 કરોડ રૂપિયા સુધીના ખાતાધારકોને 2.75 ટકાના દરે વ્યાજનો લાભ મળશે.

નવા દરો 4 એપ્રિલથી અમલમાં આવ્યા છે
તમને જણાવી દઈએ કે બેંક દ્વારા જાહેર  કરાયેલા નવા વ્યાજ દર 4 એપ્રિલથી લાગુ થઈ ગયા છે. બેંકે કહ્યું કે આ ફેરફાર સ્થાનિક ગ્રાહકોની સાથે સાથે NRI ગ્રાહકોને પણ અસર કરશે.

ફેબ્રુઆરીમાં વ્યાજદરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો
પંજાબ નેશનલ બેંકે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં પણ વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. તે સમયે, બેંકે રૂ.10 લાખથી ઓછા ખાતા પર વ્યાજની રકમ ઘટાડીને 2.75 ટકા કરી હતી અને 10 લાખથી 500 કરોડ રૂપિયાના બચત ખાતા પર વ્યાજ દર ઘટાડીને 2.80 ટકા કરવામાં આવ્યો છે.

4 એપ્રિલથી નિયમોમાં ફેરફાર
આ સિવાય પંજાબ નેશનલ બેંકે કહ્યું કે 4 એપ્રિલ 2022થી બેંકમાં પોઝિટિવ પે સિસ્ટમ સિસ્ટમ ફરજિયાત બની ગઈ છે. જો કોઈ ગ્રાહક બેંક શાખા અથવા ડિજિટલ ચેનલ દ્વારા 10 લાખ કે તેથી વધુના ચેક ઈશ્યુ કરે છે, તો તેમના માટે PPS કન્ફર્મેશન જરૂરી રહેશે.

ટોલ ફ્રી નંબર પર કોલ કરો
બેંકની આ સુવિધા વિશે વિગતવાર જાણવા માટે તમે ટોલ ફ્રી નંબર 1800-180-2222 અથવા 1800-103-2222 પર પણ કૉલ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બજારમાં મંદી દરમિયાન કેવી રીતે કરવું રોકાણ? SIP અને Lump Sum વચ્ચે યોગ્ય પસંદગી શું? જાણો વિગતે
બજારમાં મંદી દરમિયાન કેવી રીતે કરવું રોકાણ? SIP અને Lump Sum વચ્ચે યોગ્ય પસંદગી શું? જાણો વિગતે
LPG Booking: ઈરાનમાં યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમો બદલાયા, જાણો ક્યારથી લાગુ થશે નવો રુલ્સ
LPG Booking: ઈરાનમાં યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમો બદલાયા, જાણો ક્યારથી લાગુ થશે નવો રુલ્સ
પોસ્ટ ઓફિસમાં ₹2,00,000 જમા કરો અને ₹89,990 વ્યાજ મેળવો! જાણો આ ગેરંટીડ સ્કીમની વિગત
પોસ્ટ ઓફિસમાં ₹2,00,000 જમા કરો અને ₹89,990 વ્યાજ મેળવો! જાણો આ ગેરંટીડ સ્કીમની વિગત
PFમાં જમા રકમ પર આ વર્ષે કેટલું મળશે વ્યાજ ? ઇન ઓપરેટિવ અકાઉન્ટ પર મહત્વનો નિર્ણય
PFમાં જમા રકમ પર આ વર્ષે કેટલું મળશે વ્યાજ ? ઇન ઓપરેટિવ અકાઉન્ટ પર મહત્વનો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકના હાથમાં બૉટલ કેમ ? | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | રાંધણ અને ઔદ્યોગિક ગેસ કેમ મોંઘા થયા ?
Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચનો ધમધમાટ, આ રસ્તા વાહન ચાલકો માટે બંધ, દર 7 મિનિટે મળશે મેટ્રો
અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચનો ધમધમાટ, આ રસ્તા વાહન ચાલકો માટે બંધ, દર 7 મિનિટે મળશે મેટ્રો
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
T20 IND vs NZ: ફાઇનલમાં રનોનો થશે વરસાદ કે બોલર્સ કરશે કમાલ, જાણો સ્ટેડિમની પિચનો મિજાજ
T20 IND vs NZ: ફાઇનલમાં રનોનો થશે વરસાદ કે બોલર્સ કરશે કમાલ, જાણો સ્ટેડિમની પિચનો મિજાજ
Weather Update: ગરમી તોડશે બધા રેકોર્ડ, માર્ચમાં જ તાપમાનનો પારો 36ને પાર, આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ
Weather Update: ગરમી તોડશે બધા રેકોર્ડ, માર્ચમાં જ તાપમાનનો પારો 36ને પાર, આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
Embed widget