શોધખોળ કરો

IMFએ કહ્યું- કોર્પોરેટર ટેક્સમાં ઘટાડાથી ભારતમાં રોકાણને પ્રોત્સાહન  મળશે

ભારતને આર્થિક એકીકરણની દિશામાં આગળ વધતા રહેવુ પડશે

  નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે કોર્પોરેટર ટેક્સમાં ઘટાડો કરવાના સરકારના નિર્ણયને યોગ્ય ગણાવતા કહ્યું કે, આ નિર્ણયનું રોકાણ પર સકારાત્મક અસર પડશે. જોકે, સાથે એમ પણ કહ્યું કે, ભારતને આર્થિક એકીકરણની દિશામાં આગળ વધતા રહેવુ પડશે અને  લોંગ  ટર્મમાં આર્થિક સ્થિતિમાં સ્થિરતા હાંસલ કરવી પડશે. બીજી તરફ તાજેતરમાં જ નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ કહ્યું કે, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાનો લાભ નહી થાય. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આઇએમએફના ડાયરેક્ટર (એશિયા એન્ડ પેસિફિક ડિપાર્ટમેન્ટ) ચાંગયોંગ હીએ કહ્યુ કે, અમે માનીએ છીએ કે ભારત પાસે હાલમાં ખાદ્ય સ્પેસ સીમિત છે એટલા માટે તેણે સાવધાન રહેવાની જરૂર છે. અમે તેના કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાના નિર્ણયનું સમર્થન કરીએ છીએ કારણ કે તેનું રોકાણ પર સકારાત્મક અસર પડશે. ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિકાસ દર 5 ટકાથી ઘટ્યા બાદ સરકારે ગ્રોથ અને રોકાણમાં વધારો કરવા માટે કોર્પોરેટર ટેક્સમાં ઘટાડાનો નિર્ણય લીધો હતો. સ્થાનિક કંપનીઓ પર કોઇ પણ પ્રકારની છૂટ વિના ઇન્કમ ટેક્સ 22 ટકા હશે અને સરચાર્જ અને સેસ જોડીને 25.17 ટકા થઇ જશે. અગાઉ આ ટેક્સનો દર 30 ટકા હતો. IMFના ડાયરેક્ટરે કહ્યું કે, છેલ્લા બે ત્રિમાસિક ગાળામાં મંદી નોંધાયા બાદ ભારતીય અર્થવ્યવસ્થા માટે ચાલુ નાણાકીય વર્ષનો અંદાજીત ગ્રોથ રેટ 6.1 ટકા છે. 2020માં ઝડપ વધીને 7 ટકા થઇ શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર
Embed widget