શોધખોળ કરો

PPF રોકાણ માટે છે  શ્રેષ્ઠ વિકલ્પ, જાણો ટેક્સ છૂટનો લાભ  અને અન્ય ફાયદા વિશે

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)  નાની બચત યોજનાની સૌથી લોકપ્રિય રોકાણ માનવામાં આવે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF સ્કીમ એ રોકાણ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)  નાની બચત યોજનાની સૌથી લોકપ્રિય રોકાણ માનવામાં આવે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF સ્કીમ એ રોકાણ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે, જે ઘણા ફાયદા આપે છે. તમને ટેક્સ છૂટનો લાભ મળે છે. PPFમાં રોકાણ કરવા પર પૈસા ડૂબવાનું જોખમ નથી અને વળતરની ખાતરી મળે છે.

ખાતાધારક નજીકની પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે

PPF નામાં રોકાણ કરવા માટે કોઈપણ ખાતાધારક નજીકની પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે અને ઓછામાં ઓછા રૂ. 1000 અને વધુમાં વધુ રૂ. 1.5 લાખનું રોકાણ કરી શકે છે. PPF ખાતું 15 વર્ષમાં પરિપક્વ થાય છે અને હાલમાં રોકાણકારોને 7.1 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે, પરંતુ જો રોકાણકારને વચ્ચે નાણાંની જરૂર હોય તો તે આંશિક ઉપાડના નિયમ હેઠળ 40 ટકા ઉપાડી શકે છે.

80C હેઠળ કર મુક્તિનો લાભ મળે છે

PPF માં રોકાણ કરવામાં આવેલી  રકમને 80C હેઠળ કર મુક્તિનો લાભ મળે છે. આ યોજનાના રોકાણને E-E-E શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. તમારું રોકાણ, વ્યાજ અને પાકતી મુદતની રકમ ત્રણેય સંપૂર્ણપણે કરમુક્ત છે. જો યોગ્ય યોજના સાથે PPF ખાતામાં રોકાણ કરવામાં આવે તો રોકાણકાર કરોડપતિ બની શકે છે. 


પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એક સારી બચત યોજના છે. તેનો ઉપયોગ લાંબા સમય સુધી વધુ પૈસા જમા કરવા માટે થઈ શકે છે. જેમ અન્ય રોકાણ યોજનાઓમાં નુકસાન થઈ શકે છે, તેમ પીપીએફમાં પણ નુકસાન થઈ શકે છે. રોકાણકારે રોકાણ કરતા પહેલા આ જાણવું જોઈએ.

લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા લોકો માટે સારું

PPF એકાઉન્ટ 15 વર્ષમાં પરિપક્વ થાય છે. લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા લોકો માટે તે સારું છે. કોઈપણ પ્રકારના ટૂંકા ગાળાના રોકાણ માટે, અન્ય વિકલ્પો જોવાના રહેશે. તમે PPF ખાતામાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. છેલ્લા ઘણા સમયથી સરકારે આ મર્યાદામાં વધારો કર્યો નથી. 

તમે PPF ખાતામાં સમય પહેલા રોકાણ કરવાનું બંધ કરી શકતા નથી. પીપીએફના નિયમો અનુસાર, ખાતું ખોલાવ્યાના વર્ષથી પાંચ વર્ષ પછી જ સમય પહેલા ઉપાડ કરી શકાય છે. 

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર માહિતી માટે છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com વતી નાણાંનું રોકાણ કરવાની અહીંથી ક્યારેય સલાહ આપવામાં આવતી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Share Market: શેર બજાર તૂટ્યું, ખુલતા માર્કેટમાં જ સેન્સેક્સ 1000 પૉઇન્ટ ગગડ્યો, નિફ્ટી પણ 300 પૉઈન્ટ ડાઉન
Share Market: શેર બજાર તૂટ્યું, ખુલતા માર્કેટમાં જ સેન્સેક્સ 1000 પૉઇન્ટ ગગડ્યો, નિફ્ટી પણ 300 પૉઈન્ટ ડાઉન
LPG vs PNG: રસોડાનું બજેટ ઘટાડવું છે? જાણો ગેસનો બાટલો સસ્તો પડશે કે પાઈપલાઈન ગેસ!
LPG vs PNG: રસોડાનું બજેટ ઘટાડવું છે? જાણો ગેસનો બાટલો સસ્તો પડશે કે પાઈપલાઈન ગેસ!
Gold-Silver Rates: યુદ્ધ વચ્ચે અચાનક ચાંદી 12000 રુપિયા સસ્તી, સોનાની કિંમત પણ ઘટી
Gold-Silver Rates: યુદ્ધ વચ્ચે અચાનક ચાંદી 12000 રુપિયા સસ્તી, સોનાની કિંમત પણ ઘટી
જો ક્રૂડ ઓઈલ $120ની સપાટીએ પહોંચશે તો શું થશે? ભારત પર મંડરાઈ રહ્યો છે $220 બિલિયનની વેપાર ખાધનો ખતરો
જો ક્રૂડ ઓઈલ $120ની સપાટીએ પહોંચશે તો શું થશે? ભારત પર મંડરાઈ રહ્યો છે $220 બિલિયનની વેપાર ખાધનો ખતરો

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
Embed widget