શોધખોળ કરો

PPF રોકાણ માટે છે  શ્રેષ્ઠ વિકલ્પ, જાણો ટેક્સ છૂટનો લાભ  અને અન્ય ફાયદા વિશે

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)  નાની બચત યોજનાની સૌથી લોકપ્રિય રોકાણ માનવામાં આવે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF સ્કીમ એ રોકાણ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)  નાની બચત યોજનાની સૌથી લોકપ્રિય રોકાણ માનવામાં આવે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF સ્કીમ એ રોકાણ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે, જે ઘણા ફાયદા આપે છે. તમને ટેક્સ છૂટનો લાભ મળે છે. PPFમાં રોકાણ કરવા પર પૈસા ડૂબવાનું જોખમ નથી અને વળતરની ખાતરી મળે છે.

ખાતાધારક નજીકની પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે

PPF નામાં રોકાણ કરવા માટે કોઈપણ ખાતાધારક નજીકની પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે અને ઓછામાં ઓછા રૂ. 1000 અને વધુમાં વધુ રૂ. 1.5 લાખનું રોકાણ કરી શકે છે. PPF ખાતું 15 વર્ષમાં પરિપક્વ થાય છે અને હાલમાં રોકાણકારોને 7.1 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે, પરંતુ જો રોકાણકારને વચ્ચે નાણાંની જરૂર હોય તો તે આંશિક ઉપાડના નિયમ હેઠળ 40 ટકા ઉપાડી શકે છે.

80C હેઠળ કર મુક્તિનો લાભ મળે છે

PPF માં રોકાણ કરવામાં આવેલી  રકમને 80C હેઠળ કર મુક્તિનો લાભ મળે છે. આ યોજનાના રોકાણને E-E-E શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. તમારું રોકાણ, વ્યાજ અને પાકતી મુદતની રકમ ત્રણેય સંપૂર્ણપણે કરમુક્ત છે. જો યોગ્ય યોજના સાથે PPF ખાતામાં રોકાણ કરવામાં આવે તો રોકાણકાર કરોડપતિ બની શકે છે. 


પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એક સારી બચત યોજના છે. તેનો ઉપયોગ લાંબા સમય સુધી વધુ પૈસા જમા કરવા માટે થઈ શકે છે. જેમ અન્ય રોકાણ યોજનાઓમાં નુકસાન થઈ શકે છે, તેમ પીપીએફમાં પણ નુકસાન થઈ શકે છે. રોકાણકારે રોકાણ કરતા પહેલા આ જાણવું જોઈએ.

લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા લોકો માટે સારું

PPF એકાઉન્ટ 15 વર્ષમાં પરિપક્વ થાય છે. લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા લોકો માટે તે સારું છે. કોઈપણ પ્રકારના ટૂંકા ગાળાના રોકાણ માટે, અન્ય વિકલ્પો જોવાના રહેશે. તમે PPF ખાતામાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. છેલ્લા ઘણા સમયથી સરકારે આ મર્યાદામાં વધારો કર્યો નથી. 

તમે PPF ખાતામાં સમય પહેલા રોકાણ કરવાનું બંધ કરી શકતા નથી. પીપીએફના નિયમો અનુસાર, ખાતું ખોલાવ્યાના વર્ષથી પાંચ વર્ષ પછી જ સમય પહેલા ઉપાડ કરી શકાય છે. 

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર માહિતી માટે છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com વતી નાણાંનું રોકાણ કરવાની અહીંથી ક્યારેય સલાહ આપવામાં આવતી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં નરમાઈ, સેંસેક્સ 109 પોઈન્ટ વધ્યો; નિફ્ટી ફ્લેટ
સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં નરમાઈ, સેંસેક્સ 109 પોઈન્ટ વધ્યો; નિફ્ટી ફ્લેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget