શોધખોળ કરો

PM Mudra Loan: બિઝનેસ શરૂ કરવા માટે મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન, સરકાર ગેરન્ટી પણ નહી માંગે, જાણો પ્રોસેસ

Pradhan Mantri Mudra Yojana: કેન્દ્ર સરકાર વિવિધ વર્ગો માટે અનેક પ્રકારની યોજનાઓ લઈને આવતી રહે છે

Pradhan Mantri Mudra Yojana: કેન્દ્ર સરકાર વિવિધ વર્ગો માટે અનેક પ્રકારની યોજનાઓ લઈને આવતી રહે છે. અમે તમને તેમાંથી એક યોજના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. લોકોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ઘણી વાર પૈસાની જરૂર પડે છે. આવી પરિસ્થિતિઓમાં લોકો બેન્કમાં જાય છે, પરંતુ કેટલીકવાર વધુ દસ્તાવેજોની જરૂરિયાતને કારણે આ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં દેશમાં બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરી છે. આ સ્કીમ મારફતે તમે કોઈપણ ગેરન્ટી વગર 10 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો. જો તમે પણ તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમે આ સ્કીમ માટે અરજી કરી શકો છો.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશે જાણો

કેન્દ્ર સરકારે આ યોજના વર્ષ 2015માં શરૂ કરી હતી. આ સ્કીમ હેઠળ સરકારે 50,000 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરન્ટી વગર આપવામાં આવે છે. આ લોનમાં તમારે કોઈપણ પ્રકારની પ્રોસેસિંગ ફી ચૂકવવાની જરૂર નથી. જાહેર ક્ષેત્રની બેન્કો ઉપરાંત, આ લોકો સહકારી બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો (RRBs), નાની ફાઇનાન્સ બેન્કો અને NBFCs પાસેથી પણ આ લોન મેળવી શકે છે. આ લોનના વ્યાજ દર અલગ-અલગ બેન્કો દ્વારા અલગ-અલગ હોય છે. સામાન્ય રીતે બેન્કો આ લોન પર 10 થી 12 ટકા વ્યાજ વસૂલે છે.

મુદ્રા લોન ત્રણ પ્રકારની છે

PM મુદ્રા લોનના કુલ ત્રણ પ્રકાર છે. પ્રથમ કેટેગરી શિશુ લોન છે. આ હેઠળ જ્યારે તમે પ્રથમ વખત તમારો વ્યવસાય શરૂ કરો છો, ત્યારે સરકાર તમને 5 વર્ષ માટે કોઈપણ ગેરન્ટી વિના 50,000 રૂપિયા સુધીની લોન આપે છે. જે લોકો પહેલાથી જ વ્યવસાય કરે છે તેઓને તેમના વ્યવસાયને વિસ્તારવા માટે લોન પણ આપવામાં આવે છે. જો તમે 50,000 થી 5 લાખ રૂપિયા સુધીની લોન લો છો તો તે કિશોર લોનની કેટેગરીમાં આવે છે. તરુણ લોન કેટેગરી હેઠળ સરકાર બિઝનેસને વિસ્તારવા માટે 5 થી 10 લાખ રૂપિયા સુધીની લોન આપે છે.

યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા અને દસ્તાવેજો

આ યોજનામાં કોઈપણ ભારતીય નાગરિક જેની ઉંમર 24 થી 70 વર્ષની વચ્ચે છે તે અરજી કરી શકે છે. લોન એપ્લિકેશન દ્વારા તમારે આધાર, પાન કાર્ડ, પાસપોર્ટ, સરનામાનો પુરાવો વગેરેની જરૂર પડશે. આ યોજના માટે અરજી કરવા માટે, mudra.org.in ની સત્તાવાર વેબસાઇટ પર જાવ અને ફોર્મ ડાઉનલોડ કરો. પછી ફોર્મમાં બધી માહિતી દાખલ કરો અને તેને તમારી નજીકની સરકારી અથવા ખાનગી બેન્કમાં સબમિટ કરો. બેન્ક તમામ દસ્તાવેજો જોયા પછી તમારી લોન મંજૂર કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
Embed widget