શોધખોળ કરો

સરકારી બેન્કોના કર્મચારીઓના પગારમાં થશે 15 ટકાનો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

સાર્વજનિક બેન્કો એટલે કે સરકારી બેન્કોના કર્મચારીઓની સેલેરી 15 ટકા વધારાનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો છે. એટલે કે આ કર્મચારીઓને પગાર વધારો મળશે

નવી દિલ્હીઃ કોરોના અને લૉકડાઉના કારણે મોટાભાગના સેક્ટરોમાં નોકરીઓ છૂટી ગઇ છે, અને કેટલાક સેક્ટરો એવા છે જેમાં સેલેરીમાં કાપ મુકવામા આવ્યો છે. જોકે આ બધાની વચ્ચે હવે બેન્ક સેક્ટરમાંથી સારા સમાચાર મળ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે સરકારી બેન્કોના કર્મચારીઓ માટે સારા સમાચાર છે, કેમકે આ કર્મચારીઓને પગાર વધારો મળવાનો છે. સાર્વજનિક બેન્કો એટલે કે સરકારી બેન્કોના કર્મચારીઓની સેલેરી 15 ટકા વધારાનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો છે. એટલે કે આ કર્મચારીઓને પગાર વધારો મળશે. ખરેખરમાં, બેન્ક યુનિયન અને ઇન્ડિયન બેન્ક એસોસિએશન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વાતચીત બુધવારે ખતમ થઇ ગઇ છે, આ વાતમાં બેન્ક કર્મચારીઓના પગાર વધારવા મુદ્દે સમાધાન થઇ ગયુ છે. કાલે બેન્ક યુનિયન અને ઇન્ડિયન બેન્ક એસોસિએશનની વચ્ચે 11માં તબક્કાની ચર્ચા પુરી થઇ ગઇ, આમા નક્કી કરવામાં આવ્યુ કે 31 માર્ચ 2017 સુધીના હિસાબે કર્મચારીઓના વેતનમાં 15 ટકાનો વધારો કરવામાં આવશે. સરકારી બેન્ક કર્મચારીઓના વેતનમાં આ વધારો કે સંશોધન 1 નવેમ્બર 2017થી લાગુ થઇ જશે. વેતન અને ભથ્થામાં વાર્ષિક વૃદ્ધિ 7898 કરોડ રૂપિયાના પેસ્લિપ તારણો પર કામ કરે છે. આઇબીએ અને બેન્ક યુનિયનોમાં એ વાત પર પણ સહમતિ બની છે કે સરકારી બેન્કોમાં પણ પરફોર્મન્સ આધારિત ઇન્સેન્ટિવ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ખાનગી બેન્કો અને મલ્ટીનેશનલ બેન્કોમાં પીઆઇએલની જોગવાઇ પહેલાથી જ છે, પણ સરકારી બેન્કોમાં આ પ્રકારની વ્યવસ્થા ના હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Embed widget