શોધખોળ કરો

Ration Card : ઘરે બેઠા કરો રેશનકાર્ડ E-KYC, જાણો એકદમ સરળ પ્રોસેસ

રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ ઈ કેવાયસી કરાવવું ખૂબ જ જરુરી અને મહત્વનું છે. જો કેવાયસી કરવામાં નહીં આવે તો તમને રાશન મળતુ બંધ થઈ જશે.

E-KYC process for ration : રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ ઈ કેવાયસી કરાવવું ખૂબ જ જરુરી અને મહત્વનું છે. જો કેવાયસી કરવામાં નહીં આવે તો તમને રાશન મળતુ બંધ થઈ જશે. તમે હવે  ઘરે બેઠા પણ સરળતાથી Ration card e kyc કરી શકો છો. મોબાઇલ દ્વારા આ પ્રક્રિયા સરળતાથી કરી શકશો. જો તમે ઈ કેવાયસી કેવી રીતે કરવી તે જાણવા માંગતા હો, તો આ લેખને સંપૂર્ણ રીતે વાંચો.

રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ ઈ કેવાયસી કરતી વખતે ઘણી વાર એરર જોવા મળે છે. ત્યારે થોડીવાર પછી ફરી પ્રયાસ કરો. કેટલીકવાર, ઈ કેવાયસી કરતી વખતે ઓટીપી ફોન પર આવતો નથી, તો તેને પહેલાં ચકાસી લો કે આધાર કાર્ડ સાથે જુનો અથવા બંધ નંબર તો લિંક નથી. જો એવું હોય, તો ઓટીપી મેળવવામાં સમસ્યા થઈ શકે છે. આથી, તમારા આધાર કાર્ડ સાથે સક્રિય મોબાઇલ નંબર લિંક કરાવવો જરૂરી છે.

રેશનકાર્ડ ઈ કેવાયસી માટે, પ્રથમ Google Play Store માંથી my Ration app ડાઉનલોડ કરો. My Ration app દ્વારા, ગ્રાહકોને મળવા પાત્ર જથ્થો અને રસીદ, તેમજ રેશનકાર્ડને લગતી ઘણી બીજી સેવાઓ જોવા મળે છે. એપ્લિકેશનમાં આધાર અને મોબાઈલની સ્થિતિ, જાહેર વિતરણ વ્યવસ્થા, આધાર ઈ કેવાયસી, અનલિંક મોબાઈલ, અનલિંક આધાર જેવી સેવાઓ ઉપલબ્ધ છે. 

Ration Card E KYC કરવા માટેના પગલાં:

  1. Google Play Store માંથી my Ration app ડાઉનલોડ કરો.
  2. રેશનકાર્ડ ધારકનો મોબાઇલ નંબર દાખલ કરો અને ઓટીપી દાખલ કરીને વેરીફાઈ કરો.
  3. પ્રોફાઈલમાં જઈને પાસવર્ડ સેટ કરો અને રેશનકાર્ડ સાથે લિંક કરો.
  4. હોમ પેજ પર જાઓ અને આધાર E KYC ઓપ્શન પસંદ કરો.
  5. એક નવી વિન્ડો ખુલશે જેમાં આધાર ફેસ રીડર એપ્લિકેશનની લિંક મળશે. Google Play Store માંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
  6. ચેકબોક્સ પર ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો.
  7. નવી વિન્ડો ખુલશે, જેમાં કોડ દાખલ કરો. પછી રેશનકાર્ડ અને તેના સભ્યોની વિગત દર્શાવશે.
  8. એક નાનું વિન્ડો ખૂલી જશે, જેમાં દર્શાવશે કે E KYC થયેલું છે કે નહીં.
  9. જે નામ સામે "NO" દેખાય, તે નામને E KYC માટે પસંદ કરો.
  10. નવી વિન્ડો ખૂલી જશે, ત્યાં ચેકબોક્સ પર ક્લિક કરીને OTP જનરેટ કરો અને વેરીફાઈ કરો.
  11. આધાર ફેસ રીડર એપ્લિકેશન ઓપન થશે, જે વ્યક્તિનું વેરીફાઈ કરવાનું છે તેની સેલ્ફી લો. આ સેલ્ફી લીલી સીમાની અંદર હોવી જોઈએ (આંખ ખૂલી રાખવી જરૂરી છે).
  12. ગ્રીન લાઈન થઈ ગયા બાદ, E KYC સફળતાપૂર્વક થશે અને તમે સબમિટ પર ક્લિક કરો.
  13. હવે, તમને "સક્સેસફુલ મેસેજ" મળશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત ઈરાન વેપાર પર યુદ્ધના વાદળો: મોંઘવારી વધશે? જાણો કઈ ચીજોના ભાવમાં થશે જંગી વધારો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારત પર અસર: આ 5 વસ્તુઓ થઈ શકે છે ખૂબજ મોંઘી
Highway Business: હવે નેશનલ હાઈવે પર પેટ્રોલ પંપ કે હોટલ ખોલવી થશે સરળ, નીતિન ગડકરીએ લોન્ચ કર્યું સ્પેશિયલ પોર્ટલ
Highway Business: હવે નેશનલ હાઈવે પર પેટ્રોલ પંપ કે હોટલ ખોલવી થશે સરળ, નીતિન ગડકરીએ લોન્ચ કર્યું સ્પેશિયલ પોર્ટલ
સહારા ઇન્ડિયા રિફંડ પોર્ટલ ફરી શરૂ: ₹10,00,000 સુધીના દાવા કરવાની તક, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
સહારા ઇન્ડિયા રિફંડ પોર્ટલ ફરી શરૂ: ₹10,00,000 સુધીના દાવા કરવાની તક, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
બેંક ઓફ બરોડામાં ₹1,00,000 જમા કરો અને ₹41,478 નું ફિક્સ વ્યાજ મેળવો, જાણો ડિટેલ
બેંક ઓફ બરોડામાં ₹1,00,000 જમા કરો અને ₹41,478 નું ફિક્સ વ્યાજ મેળવો, જાણો ડિટેલ

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
Embed widget