શોધખોળ કરો

રિકરિંગ કાર્ડ પેમેન્ટમાં મોટી રાહત, RBIએ એડિશનલ ઑથેન્ટિકેશનની તારીખ ક્યાં સુધી લંબાવી ? જાણો

શરુઆતમાં આ નિયમને 2000 રૂપિયા સુધીના રિકરિંગ ટ્રાંઝેક્શન ( Recurring transactions)માટે  લાગુ કરવાના નિયમો બનાવ્યા હતા પરંતુ RBIએ ડિસેમ્બરમાં જાહેરાત કરી હતી કે, હિતધારકોના આગ્રહ પર આ મર્યાદાને 5000 રૂપિયા સુધી વધારવામાં આવી છે. આ મર્યાદા કરતા વધુ ટ્રાંઝેક્શન માટે એડિશનલ વનટાઈમ પાસવર્ડ(OTP)ની જરૂર રહેશે. 

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (Reserve bank of india)એ રિકરિંગ કાર્ડ પેમેન્ટમાં મોટી રાહત આપી છે. આરબીઆઈ(RIB)એ એડિશનલ ઓથેન્ટિકેશન(Additional authentication) ની ડેડલાઈનને 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે. નવો નિયમ 1 એપ્રિલ 2021થી લાગુ થવાનો હતો. જેના પ્રમાણે  રિકરિંગ ટ્રાંઝેક્શનને (Recurring transactions) આગળ વધારવા માટે ગ્રાહકે એડિશનલ ઓથેન્ટિકેશનની જરૂર પડતી. રિકરિંગ ટ્રાન્ઝેક્શન માટેની હાલની સિસ્ટમ 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.


શરુઆતમાં આ નિયમને 2000 રૂપિયા સુધીના રિકરિંગ ટ્રાંઝેક્શન ( Recurring transactions)માટે  લાગુ કરવાના નિયમો બનાવ્યા હતા પરંતુ RBIએ ડિસેમ્બરમાં જાહેરાત કરી હતી કે, હિતધારકોના આગ્રહ પર આ મર્યાદાને 5000 રૂપિયા સુધી વધારવામાં આવી છે. આ મર્યાદા કરતા વધુ ટ્રાંઝેક્શન માટે એડિશનલ વનટાઈમ પાસવર્ડ(OTP)ની જરૂર રહેશે. 

આરબીઆઈએ ઓગસ્ટ 2019માં તમામ કોમર્સિયલ બેન્ક, કાર્ડ પેમેન્ટ નેટવર્ક અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ને રિકરિંગ ટ્રાંઝેક્શન માટે મોટા ફેરફાર અંગે સૂચિત કર્યા હતા. આ નિયમ ન માત્ર બેન્કો અને ક્રિડિટ-ડેબિટ કાર્ડ તથા અન્ય પ્રિપ્રેડ પેમેન્ટ ઈન્સ્ટ્રૂમેન્ટ ઓફર કરનારી નાણાકીય સંસ્થાઓ મોબાઈલ પેમેન્ટ વોલેટ્સ અને યૂપીઆઈ બેઝ્ડ પેમેન્ટને સક્ષમ બનાવવાના સાધનો પર લાગુ થશે. 

આ નવા નિયમ હેઠળ બેન્કોએ ઓટોમેટિક રિકરિંગ પેમેન્ટવાળા બિલોની ચૂકવણી પહેલા ગ્રાહકનો સૂચના આપવી પડશે અને તેમની મંજૂરી બાદ જ તેની ચૂકણી કરી શકાશે. અત્યાર સુધી બેન્ક અને પેમેન્ટ ગેટવે દર મહિને ઓટોમેટિક બિલની ચૂકવણી થઈ જતી હતી.  પરંતુ હવે બિલોની ચુકવણી ઓટોમેટિક નહીં થાય, ગ્રાહકોના વેરિફિકેશન બાદ જ ખાતામાંથી પૈસા કપાશે. 

ગ્રાહકોના ખાતાની સુરક્ષા માટે RBIએ 31 માર્ચ બાદ વેરિફિકેશન માટે (Additional Factor of Authentication)અને અનિવાર્ય કર્યું હતું. તેનો હેતુ કાર્ડ દ્વારા થતી લેવડદેવડને વધુ સુરક્ષિત બનાવવાનો છે. 

PAN-Aadhaar Card Linking: પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ આજે, દંડથી બચવુ છે તો કરો આ કામ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
Embed widget