શોધખોળ કરો

Household Savings: 50 વર્ષના તળીયે આવી ભારતીયોની બચત, ખરગેએ કહ્યું, અચ્છે દિન મે....

Household Savings At 50 Year Low: આરબીઆઈના ડેટા અનુસાર, વર્ષ 2022-23 દરમિયાન ચોખ્ખી નાણાકીય બચત ઘટીને 5.1 ટકા થઈ ગઈ છે. દેશના જીડીપીના સંદર્ભમાં, ભારતની ચોખ્ખી બચત 2022-23માં ઘટીને 13.77 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે 50 વર્ષમાં સૌથી ઓછી છે.

Household Savings At 50 Year Low: ભલે કેન્દ્રની મોદી સરકાર પીઠ પર થપથપાવે છે કે તેના કાર્યકાળ દરમિયાન ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને દેશની માથાદીઠ આવક 2014-15ની સરખામણીમાં 2022-23માં બમણી થઈને 1,72,000 રુપિયા થઈ ગઈ છે, પરંતુ RBIના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ભારતીયોની ઘરેલુ બચત સતત ઘટી રહી છે અને તે 50 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. સપ્ટેમ્બર મહિના માટે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા માસિક બુલેટિનમાં, રિઝર્વ બેંકનો હાઉસહોલ્ડ એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ (RBI data on Household Assets and Liabilities)નો લેટેસ્ટ રિપોર્ટ બહાર આવ્યો છે, જે મુજબ લોકોની ઘરેલું બચત 2020-21માં જીડીપીના 11.5 ટકા. તે નાણાકીય વર્ષ 2022-23માં ઘટીને 5.1 ટકા પર આવી ગઈ છે, જે ચિંતાનું કારણ છે.

બચત પર લાગ્યું ગ્રહણ!
આરબીઆઈના ડેટા અનુસાર, વર્ષ 2022-23 દરમિયાન ચોખ્ખી નાણાકીય બચત ઘટીને 5.1 ટકા થઈ ગઈ છે. દેશના જીડીપીના સંદર્ભમાં, ભારતની ચોખ્ખી બચત 2022-23માં ઘટીને 13.77 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે 50 વર્ષમાં સૌથી ઓછી છે. બરાબર એક વર્ષ પહેલા 2021-22માં નેટ સેવિંગ જીડીપીના 7.2 ટકા હતી. સ્વાભાવિક છે કે લોકોની આવક ઘટી રહી છે તેથી લોકો બચત કરતાં વધુ ખર્ચ કરી રહ્યા છે. આરબીઆઈના રિપોર્ટ અનુસાર, ભારતના નાગરિકો પર દેવાનો બોજ ઝડપથી વધ્યો છે. વર્ષ 2022-23માં તે જીડીપીના 5.8 ટકા સુધી પહોંચી જશે. એક વર્ષ પહેલા તે 3.8 ટકા હતો. તેનો અર્થ એ છે કે તેઓ તેમની જરુરિયાતને પહોંચી વળવા માટે વધુ ઉધાર લઈ રહ્યા છે.

 

સરકાર પર વિપક્ષના પ્રહારો
આરબીઆઈનો આ રિપોર્ટ સામે આવ્યા બાદ આ પર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. આ ડેટા સામે આવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ મોદી સરકાર પર નિશાન સાધતા ટ્વીટ કર્યું કે જનતાની બચત 50 વર્ષમાં સૌથી ઓછી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે મોદી સરકારના અચ્છે દિનમાં લોકોની બચતને ગ્રહણ આગી ગયું છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને પણ સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે.

મોંઘવારીના કારણે બચત ઘટી
RBI અનુસાર, વર્ષ 2020-21ની સરખામણીમાં 2022-23 દરમિયાન ચોખ્ખી ઘરગથ્થુ સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે. વર્ષ 2020-21 દરમિયાન ઘરગથ્થુ સંપત્તિ રૂ. 22.8 લાખ કરોડ હતી, જે 2021-22માં ઘટીને રૂ. 16.96 લાખ કરોડ થઈ હતી અને વર્ષ 2022-23માં રૂ. 13.76 લાખ કરોડ થઈ હતી. રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે કમરતોડ મોંઘવારી લોકોની બચત છીનવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Embed widget