શોધખોળ કરો

રિલાયન્સ Jio યૂઝર્સ માટે ખુશખબર, કંપનીએ વધારી વેલિડિટી, જાણો વિગતે

એરટેલ અને વોડાફોન બાદ રિલાયન્સ જિયોએ પણ પ્લાનની વેલિડિટી વધારી દીધી છે.

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો યૂઝર્સ માટે ખુશખબર છે. એરટેલ અને વોડાફોન બાદ રિલાયન્સ જિયોએ પણ પ્લાનની વેલિડિટી વધારી દીધી છે. જિયો યુઝર્સની રિચાર્જ વેલિડિટી ખતમ થઈ ગઈ હશે તો પણ ઈનકમિંગ કોલની સુવિધા મળતી રહેશે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ સુવિધાનો લાભ માત્ર ઓછી આવકવાળા યુઝર્સને જ નહીં પરંતુ તમામ યુઝર્સને મળશે. આ પહેલા જિયોએ 17 એપ્રિલ સુધી યૂઝર્સને ફ્રી ઈનકમિંગ કોલની સુવિધા અને કોલિંગ માટે 100 મિનિટ તથા 100 એસએસએસની સુવિધા આપી હતી. જિયોના જણાવ્યા મુજબ, કંપનીના મોટાભાગના રિચાર્જ આઉટલેટ 20 એપ્રિલથી શરૂ થઈ જશે. આ ઉપરાંત યૂઝર્સ MyJio એપ અને Jio.com થી 24 કલાક રિચાર્જની સુવિધાનો ફાયદો ઉઠાવી શકે છે. જિયો પહેલા એરટેલ અને વોડાફોને 3 મે સુધી વેલિડિટી વધારવાની જાહેરાત કરી હતી. બંને કંપનીઓ તેમની આ સુવિધા ઓછી આવક ધરાવતાં યૂઝર્સને આપી હતી. આ પહેલા બંને કંપનીઓ પ્રીપેડ પ્લાન્સની વેલિડિટીને 17 એપ્રિલ સુધી વધારી દીધી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
Share Market: ટ્રમ્પના અલ્ટીમેટમનો ડર, 900 થી વધુ પૉઈન્ટનો સેન્સેક્સમાં કડાકો, નિફ્ટી પણ 288 પૉઈન્ટ ઘટી
Share Market: ટ્રમ્પના અલ્ટીમેટમનો ડર, 900 થી વધુ પૉઈન્ટનો સેન્સેક્સમાં કડાકો, નિફ્ટી પણ 288 પૉઈન્ટ ઘટી
Air India CEO Resigns: એર ઈન્ડિયાના CEOએ આપ્યું રાજીનામું, જાણો કેમ અચાનક લીધો આટલો મોટો નિર્ણય?
Air India CEO Resigns: એર ઈન્ડિયાના CEOએ આપ્યું રાજીનામું, જાણો કેમ અચાનક લીધો આટલો મોટો નિર્ણય?
SBI માં 5 વર્ષ માટે ₹4,00,000 ની FD કરાવવી છે? જાણો મેચ્યોરિટી પર તમને કુલ કેટલા રૂપિયા મળશે
SBI માં 5 વર્ષ માટે ₹4,00,000 ની FD કરાવવી છે? જાણો મેચ્યોરિટી પર તમને કુલ કેટલા રૂપિયા મળશે

વિડિઓઝ

Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
Hun To Bolish: હું તો બોલીશ : રૂપિયા રળવાની રાજનીતિ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Embed widget