શોધખોળ કરો

કામની વાતઃ IPO માં રોકાણ કરો છો તો ફટાફટ જાણો આ નવો નિયમ, SEBI એ કરી મોટી જાહેરાત

સેબીએ મ્યુચ્યુઅલ ફંડના ફી માળખામાં એટલે કે કુલ ખર્ચના ગુણોત્તરમાં કોઈ ફેરફાર કર્યો નથી.

SEBI Board Meet: શેરબજારના નિયમનકાર સેબીએ IPOમાં રોકાણ કરનારા રોકાણકારોને મોટી રાહત આપી છે. આઈપીઓ લાવનારી કંપનીઓએ હવે ઈસ્યુ બંધ થયાના ત્રણ દિવસ પછી જ આઈપીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરાવવાનો રહેશે. સેબીની બોર્ડ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સેબીના આ નિર્ણયથી IPOના લિસ્ટિંગની પ્રક્રિયા ઝડપી બનશે. આ સાથે, જે રોકાણકારોને IPOમાં અરજી પર શેર ફાળવવામાં આવશે નહીં, તેઓને તેમના પૈસા ટૂંક સમયમાં પાછા મળી જશે.

સેબીના ચેરપર્સન માધાબી પુરી બૂચે બોર્ડની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી છે. સેબીએ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને લઈને પણ મોટો નિર્ણય લીધો છે. સેબીએ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો માટે ડિસ્ક્લોઝરના ધોરણો કડક બનાવ્યા છે. હવે આવા ઓફશોર ફંડ કે જેઓ તેમના કુલ રોકાણના 50 ટકા એક જ કોર્પોરેટ જૂથમાં કરે છે તેમણે તેમના તમામ રોકાણકારોના નામ જાહેર કરવા પડશે. એવું માનવામાં આવે છે કે સેબીએ FPI માટે આ નવો નિયમ હિંડનબર્ગના અદાણી ગ્રૂપના શેર અંગે જારી કરાયેલા અહેવાલને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે.

 ભારતના ઇક્વિટી માર્કેટમાં રૂ. 25000 કરોડથી વધુનું રોકાણ કરનારા આવા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ તેમના તમામ રોકાણકારોના નામ જાહેર કરવા પડશે. સેબીએ નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD) ના સ્વૈચ્છિક ડિલિસ્ટિંગને મંજૂરી આપી છે. સેબીએ ડેટ સિક્યોરિટીઝના લિસ્ટિંગના ધોરણોમાં પણ છૂટછાટ જાહેર કરી છે.

 જોકે સેબીએ મ્યુચ્યુઅલ ફંડના ફી માળખામાં કોઈ ફેરફાર કર્યો નથી એટલે કે કુલ ખર્ચના ગુણોત્તરમાં કોઈ ફેરફાર થયો નથી. એવી અપેક્ષા હતી કે સેબી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા પર વસૂલવામાં આવતી ફી ઘટાડવાની સાથે તેનું પુનર્ગઠન કરશે. આજની બોર્ડ મિટિંગમાં આ અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નથી.

Join Us on Telegram: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget