શોધખોળ કરો

SME Stocks: શેર બજારના રોકાણકારો સાવધાન! SEBIએ કહ્યું- આ સ્ટોક્સમાં સમજી વિચારીને રોકાણ કરો

SEBI On SME Stocks: SME સેગમેન્ટની શરૂઆત 2012 માં સ્ટોક એક્સચેન્જ પર કરવામાં આવી હતી. SME શેરો દ્વારા આપવામાં આવેલા મજબૂત વળતરને કારણે રોકાણકારોનો આ શેરોમાં રોકાણ કરવાનો ઝોક વધ્યો છે.

SEBI Warning ON SME Stocks: સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ રોકાણકારોને એસએમઈ સ્ટોક્સ(SME Stocks)માં રોકાણ કરતી વખતે સાવચેતી રાખવા જણાવ્યું છે. સેબીએ રોકાણકારોને અનવેરિફાઈડ સોશિયલ મીડિયા પોસ્ટ (Unverified Social Media Posts) પર વિશ્વાસ ન કરવા અને ટીપ્સ અને અફવાઓના આધારે રોકાણ કરવાનું ટાળવાની સલાહ આપી છે. સેબીએ કહ્યું કે તેણે રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખીને આ એડવાઇઝરી જારી કરી છે.

સેબી  (Securities Exchange Borad Of India)એ 28 ઓગસ્ટ, 2024ના રોજ જારી કરાયેલ એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે, તેના ધ્યાન પર આવ્યું છે કે એસએમઈ સેગમેન્ટના સ્ટોક એક્સચેન્જમાં કંપનીની લિસ્ટિંગ પછી, કેટલીક એસએમઈ કંપનીઓ અથવા તેમના પ્રમોટરો અતિશયોક્તિપૂર્ણ કામગીરી કરે છે. આવી કંપનીઓ અથવા તેમના પ્રમોટરો જાહેર જાહેરાતો કરતા જોવા મળ્યા છે જે તેમની કામગીરીનું હકારાત્મક ચિત્ર રજૂ કરે છે. આ ઘોષણાઓ પછી, બોનસ ઇશ્યુ(Bonus Issues), સ્ટોક સ્પ્લિટ્સ(Stock Splits), પ્રેફરન્શિયલ એલોટમેન્ટ્સ જેવી કોર્પોરેટ ક્રિયાઓ(Preferential Allotments)ની જાહેરાત કરવામાં આવે છે.

આવી જાહેરાતોથી રોકાણકારોમાં સકારાત્મક લાગણી પેદા થાય છે

સેબીના જણાવ્યા અનુસાર, આ જાહેરાતોથી રોકાણકારોમાં સકારાત્મક લાગણી પેદા થાય છે અને ત્યારબાદ તેઓ આ શેર ખરીદે છે. આવી બાબતો પ્રમોટરોને અવસર આપે છ કે તેઓ ઉંચી કિંમત પર હોલ્ડિંગને ઓફલોડ કરી શકે. સેબીએ કહ્યું કે, તાજેતરમાં તેણે વેબસાઇટ પર ઉપલબ્ધ એવી કંપનીઓ સામે આદેશ જારી કર્યા છે. સેબીએ જણાવ્યું હતું કે આ કંપનીઓની કાર્યશૈલી લગભગ ઉપર જણાવ્યા પ્રમાણે બરાબર છે.

સ્ટોક એક્સચેન્જનું SME પ્લેટફોર્મ વર્ષ 2012 માં શરૂ કરવામાં આવ્યું હતું

સેબીના જણાવ્યા અનુસાર, સ્ટોક એક્સચેન્જનું SME પ્લેટફોર્મ વર્ષ 2012 માં શરૂ કરવામાં આવ્યું હતું જેથી ઉભરતા વ્યવસાયો ભંડોળ એકત્ર કરી શકે. ત્યારથી, SME ઇશ્યૂ શરૂ કરવામાં આવી રહ્યા છે તેની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે અને આ SME ઇશ્યૂમાં રોકાણકારોની ભાગીદારી પણ વધી છે. છેલ્લા દાયકામાં, આ પ્લેટફોર્મ દ્વારા 14,000 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે, જેમાંથી 2023-24માં જ 6,000 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, સેબી સમયે સમયે રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખીને આવી એડવાયઝરી જારી કરતું રહે છે.

આ પણ વાંચો...

Zomato-Swiggy ને લાગશે જોરદાર ઝટકો, ટૂંક સમયમાં Amazon ક્વિક કોમર્સ બિઝનેસમાં કરશે મોટો ધડાકો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget