શોધખોળ કરો

Stock Market Time: કાલથી બદલાશે શેરબજારનો ટ્રેડિંગ સમય, જાણો કેટલા વાગે ખૂલશે માર્કેટ

Stock Market News: RBI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બજારનું નવું ટાઈમ ટેબલ સોમવાર, 18 એપ્રિલથી લાગુ થશે. અત્યાર સુધી કામકાજનો સમય સવારે 10.00 વાગ્યાથી હતો.

Stock Market News: શેરબજારમાં રોકાણ કરતાં કે શેરબજાર પર ધ્યાન રાખતાં લોકો માટે મોટા સમાચાર છે. બજારના ટ્રેડિંગ સમયને લઈને નવું અપડેટ આવ્યું છે. ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય બજારના કામકાજના કલાકોમાં ફેરફાર કર્યો છે. RBI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બજારનું નવું ટાઈમ ટેબલ સોમવાર, 18 એપ્રિલથી લાગુ થશે. અત્યાર સુધી કામકાજનો સમય સવારે 10.00 વાગ્યાથી હતો. પરંતુ હવે 18 એપ્રિલે એટલે કે આવતીકાલથી 9 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 3.30 વાગ્યા સુધી ચાલશે. આરબીઆઈએ માર્કેટનો ટ્રેડિંગ સમય 30 મિનિટ લંબાવ્યો છે.

RBIએ માહિતી આપી

RBIએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું, 'કોવિડ પ્રતિબંધો ખતમ થવાથી અને લોકોની અવરજવર પરના નિયંત્રણો હટાવવાને કારણે  તથા ઓફિસોમાં કામકાજ સામાન્ય થવાને કારણે 9થી નાણાકીય બજારોમાં ટ્રેડિંગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નિયંત્રિત નાણાકીય બજારો માટે તેમનો સમય રાબેતા મુજબ સવારે 9:00 વાગ્યાનો  કરવામાં આવે છે.

બજારોમાં વેપારના કલાકો

આરબીઆઈએ રિલીઝમાં એમ પણ કહ્યું છે કે વિદેશી વિનિમય બજાર અને સરકારી સિક્યોરિટીઝમાં વ્યવહાર હવે બદલાયેલા સમય સાથે શક્ય બનશે. 18 એપ્રિલ 2022 થી, આરબીઆઈના નિયમનવાળા બજારોમાં ટ્રેડિંગ જેમ કે ફોરેક્સ ડેરિવેટિવ્ઝ, રૂપી ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્ઝ, કોર્પોરેટ બોન્ડ્સમાં રેપો વગેરે ફોરેન એક્સચેન્જ (FCY)/ભારતીય રુપિયા (INR) માટે તેના કોવિડ પહેલાના સમય 9 વાગ્યાથી શરૂ થશે.

જૂની સિસ્ટમ ફરીથી લાગુ

વર્ષ 2020 માં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ 7 એપ્રિલે બજારના ટ્રેડિંગ કલાકોમાં ફેરફાર કર્યો હતો. બજારનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 3.30 વાગ્યા સુધી બદલાયો હતો, જેનાથી ટ્રેડિંગનો સમય અડધો કલાક ઘટ્યો હતો. પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે ત્યારે આરબીઆઈ જૂના સમયપત્રકને ફરીથી લાગુ કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget