શોધખોળ કરો

Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં મોટા ફેરફાર, 1 ઓક્ટોબર પહેલા આ કામ નહીં કરો તો થશે નુકસાન

Sukanya Samriddhi Yojana Rules Changed: કોઈ દીકરીનું ખાતું તેમના દાદા-દાદી દ્વારા ખોલવામાં આવ્યું છે. તો તેને પણ અપડેટ કરવાની જરૂર છે. આવો તમને જણાવીએ કે આ માટેની પ્રક્રિયા શું હશે.

Sukanya Samriddhi Yojana Rules Changed:  દેશમાં ઘણી સરકારી બચત યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો રોકાણ કરે છે. જો કોઈ વ્યક્તિ તેની પુત્રીના ભવિષ્ય માટે મોટી રકમ એકઠી કરવા માંગે છે, તો સુકન્યા સમૃદ્ધિ યોજના એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમે પણ આ સ્કીમમાં રોકાણ કર્યું છે તો તમારા માટે આ યોજના સંબંધિત નવી માહિતી મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ યોજનાને લગતા નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહ્યા છે. સુકન્યા યોજનામાં રાષ્ટ્રીય સેવા યોજના હેઠળ અનિયમિત ખાતાઓને નિયમિત કરવા માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જેમાં જો દીકરીનું ખાતું તેના દાદા-દાદી દ્વારા ખોલવામાં આવ્યું હોય તો તેને પણ અપડેટ કરવાની જરૂર છે. આવો તમને જણાવીએ કે આ માટેની પ્રક્રિયા શું હશે.

કાનૂની વાલીના નામ પર એકાઉન્ટ ટ્રાન્સફર કરવાનું રહેશે
સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જે 1 ઓક્ટોબરથી લાગુ થશે. એટલે કે, જે ખાતા માતા-પિતા અથવા કાનૂની વાલી દ્વારા યોજના હેઠળ ખોલવામાં આવ્યા ન હતા. હવે તેને માતા-પિતા અથવા કાનૂની વાલીઓના નામે ટ્રાન્સફર કરવાનું રહેશે. એટલે કે દાદા-દાદી દ્વારા કોઈ ખાતું ખોલવામાં આવ્યું હોય તો તેથી તેણે એકાઉન્ટ તેના માતા-પિતાના નામ પર ટ્રાન્સફર કરવું પડશે. યોજનાની નવી ગાઈડલાઈન મુજબ ફક્ત માતાપિતા અથવા કાનુની વાલી જ ખાતું ખોલી અને બંધ કરી શકે છે.

જાણો કયા દસ્તાવેજોની જરૂર પડશે?
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ દાદા-દાદી દ્વારા ખોલવામાં આવેલ એકાઉન્ટને માતા-પિતાના નામે ટ્રાન્સફર કરવા માટે તમારે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે. જેમાં ઓરિજનલ એકાઉન્ટ પાસબુક, પુત્રીનું જન્મ પ્રમાણપત્ર(Birth Certificate), પુત્રીના કાયદેસર વાલી હોવાનું પ્રમાણપત્ર, માતા-પિતાનો ઓળખનો પુરાવો,એપ્લિકેશન ફોર્મ, જૂના ખાતાધારક અને નવા વાલીઓ એટલે કે દાદા-દાદી અને માતા-પિતાના ઓળખ કાર્ડનો સમાવેશ થાય છે.

આ પ્રક્રિયાને ફોલો કરો
યોજના હેઠળ એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે, તમારે તે શાખામાં જવું પડશે જ્યાં ખાતું ખોલવામાં આવ્યું હતું અને તમારે બધા ઉલ્લેખિત દસ્તાવેજો તમારી સાથે રાખવા પડશે. આ સાથે તમારે બેંક અથવા પોસ્ટ ઓફિસમાંથી ગાર્ડિયનશિપ ટ્રાન્સફર ફોર્મ લેવું પડશે. દાદા દાદી અને માતા-પિતા બંને પાસેથી જરૂરી સાચી માહિતી ફોર્મમાં ભરવાની રહેશે. બંનેએ ગાર્ડિયનશિપ ટ્રાન્સફર ફોર્મ પર સહી કરવાની રહેશે.

આ સાથે તમારે સંબંધિત દસ્તાવેજો જોડ્યા પછી પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં ફોર્મ સબમિટ કરવું પડશે. આ પછી બેંક તમારી પોસ્ટ ઓફિસના કર્મચારીઓ તમારી ટ્રાન્સફર વિનંતીની સમીક્ષા કરશે અને તેની વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરશે. શું એકાઉન્ટ માતા-પિતાના નામ પર ટ્રાન્સફર કરવામાં આવશે અને ખાતામાં વિગતો અપડેટ કરવામાં આવશે.

આ પણ વાંચો...

EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની PM E-DRIVE યોજનાને આપી મંજૂરી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | યમદૂત નબીરાઓને ક્યારે પકડશે પોલીસ?Hun To Bolish | હું તો બોલીશ | આ દાવમાં કેટલો દમ?Ahmedabad Accident | અમદાવાદમાં પૂરપાટ આવતી કારે પરિવારને કચડ્યો, સામે આવ્યા સીસીટીવીRajkot Ganesh Visarjan | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 યુવાનો ડૂબ્યા | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Embed widget