શોધખોળ કરો

આ ફાર્મા કંપનીએ એક ઝાટકે 8000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

સ્વિસ ફાર્મા કંપની નોવાર્ટિસ (Novartis)એ વ્યાપક પ્રમાણમાં કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા હતા

સ્વિસ ફાર્મા કંપની નોવાર્ટિસ (Novartis)એ વ્યાપક પ્રમાણમાં કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. એક રિપોર્ટ અનુસાર, કોસ્ટ કટિંગના નામ પર કંપનીએ દુનિયાના અલગ અલગ દેશોમાં આવેલી પોતાની બ્રાન્ચમાંથી લગભગ 8000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા હતા.

બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, નોવાર્ટિસ કંપનીએ કહ્યું હતું કે તેના સાત ટકા કર્મચારીઓને તેમની વિશ્વભરની શાખાઓમાંથી છટણી કરવાની યોજના હતી, જેના કારણે આ પગલું લેવામાં આવ્યું છે. કંપની તરફથી જાહેર કરાયેલા આ નિર્ણયને રિસ્ટ્રક્ચરિંગ પ્રોગ્રામ તરીકે ઓળખાવ્યો છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નોવાર્ટિસ વિવિધ દેશોમાં સ્થિત કંપનીની શાખાઓમાં લગભગ 1,08,000 કર્મચારીઓને રોજગારી આપે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ એપ્રિલ મહિનામાં આવી છટણી કરવાનો સંકેત આપ્યો હતો. મંગળવારે એ વાતની પુષ્ટી થઈ કે કંપનીની અનેક શાખાઓમાંથી હજારો કર્મચારીઓને કાઢી મુકવામાં આવ્યા છે. છટણીનો ભોગ બનેલા કર્મચારીઓની ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં આવી નથી.

અહેવાલ મુજબ સ્વિત્ઝર્લેન્ડમાં નોવાર્ટિસની શાખામાં કામ કરતા 11,600 કર્મચારીઓમાંથી 1,400 કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. જ્યારે વૈશ્વિક સ્તરે લગભગ 8,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. કર્મચારીઓને મોકલવામાં આવેલા ઈમેલમાં કંપનીના ચીફ વાસ નરસિમ્હને કહ્યું હતું કે આ છટણી રિસ્ટ્રક્ચરિંગ પુશનો એક ભાગ છે.

નરસિમ્હને કહ્યું કે કંપનીને નવો લુક આપવા માટે આટલું કડક પગલું ભરવું જરૂરી છે. નોવાર્ટિસ દ્વારા આયોજિત યોજના અનુસાર, પુનર્ગઠન કાર્યક્રમ હેઠળ કંપનીનું લક્ષ્ય વર્ષ 2024 સુધીમાં 1 અબજ ડોલર બચાવવાનું છે. માહિતી આપતા નરસિમ્હને કહ્યું કે જ્યાં કર્મચારીઓની સંખ્યા વધુ હશે ત્યાં છટણી કરવામાં આવશે.

 

IND vs ENG: રોહિત શર્મા નહી રમે ટેસ્ટ મેચ, આ ગુજરાતી ખેલાડીને બનાવાશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન

Smart Farming: ખેતી કરવી થઈ વધુ આસાન, ફોન પર જ મળશે કૃષિ મશીનોની જાણકારી

સેમસંગના આ ધાંસૂ ફોનની અચાનક 10 હજાર રૂપિયા કિંમત ઘટી, જાણો નવા કિંમત ને ફિચર્સ.............

દયાબેન, મહેતા સાહેબ બાદ હવે આ સ્ટાર કલાકારે છૉડ્યો 'તારક મહેતા' શૉ, જાણો વિગતે

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.